Western Times News

Gujarati News

જયલક્ષ્મી સખી મંડળ દ્વારા બનાવાતા સેનેટરી પેડ આરોગ્ય વિભાગ ખરીદી કરી દાહોદ જિલ્લાની યુવતીઓ-મહિલાઓને નિ:શુલ્ક આપે છે મહિલા આરોગ્યની દિશામાં...

દબાણ હટાવવા ગયેલી મ્યુનિસિપલ અને પોલીસ ટીમની કામગીરીમાં વિક્ષેપ પડાવી પોલીસ કોન્સ્ટેબલે પથ્થરમારો કરી સ્થાનિક નાગરીકોને ઉશ્કેરતા તંગદીલી ફેલાઈ અમદાવાદ:...

સતત ૨૧ માં વર્ષે તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતેથી તિર્થધામ દ્વારકા સુધી પદયાત્રાનો આજથી સવાસો પૈદલ યાત્રીઓએ પ્રારંભ કર્યો છે....

ઉત્સવ-મહોત્સવો માટે રૂ.૯૪ કરોડ, સોશ્યલ મીડીયા પાછળ બે વર્ષમાં રૂ.રર લાખ તથા જાહેરાત માટે રૂ.૩ર કરોડનો ધુમાડો -પબ્લિસીટી  વિભાગે ખર્ચ...

બગદાદ: ઈરાકની રાજધાની બગદાદમાં આવેલ ગ્રીન ઝોનમાં આજે સવારે અમેરીકી દૂતાવાસ નજીક બે રોકેટ ઝીંકવામાં આવ્યા હતા. આ બે રોકેટમાંથી...

આગામી તારીખ 3 માર્ચ 2020 થી તારીખ 10 માર્ચ 2020 દરમિયાન ડાકોર ખાતે ફાગણ સુદ પૂનમનો મેળો ભરાનાર હોય યાત્રાળુઓ...

નવીદિલ્હી: ચીનમાં મહામારીનું રૂપ લઇ ચૂકેલા વાયરસે ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. સાવધાનીના ભાગરૂપે ભારત સરકારે ચીની નાગરિકોને ૫ ફેબ્રુઆરી...

અમદાવાદ: શહેરમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. એલઆઇસીમાં કામ કરતા કર્મચારીને નોકરીએ જવા માટે બીઆરટીએસ સ્ટેન્ડ પાસે ઉતારીને પત્ની...

નર્મદા: જિલ્લાનાં ૭૧ આદિવાસી ગામોએ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં ૭૧ ગામનાં લોકોએ ઠરાવ કર્યો છે કે, બોર્ડની...

હૈદરાબાદ: તેલંગાનાના કરીમનગર શહેરમાં ૧૯ વર્ષની એક યુવતીની ઘાતકી હત્યાના લગભગ ત્રણ સપ્તાહ બાદ પોલીસે સોમવારે તેના પિતાની ધરપકડ કરી...

વયોવૃદ્ધ માતા-પિતાને તેમના સંતાનો દ્વારા તરછોડી દેવાતા ઘરડા માં-બાપ વિકટ પરિસ્થિતિમાં મુકાતા હોય છે. ઘણીવાર આ અસહાય માતા-પિતાની સંપતિ તેમના...

અમદાવાદ,ઉનાળો આવતાની સાથે કેરી રસિકો કેરીની ચાતક પક્ષીની જેમ રાહ જોતા હોય છે. અત્યારે સ્થાનિક બજારમાં કેરીનું આગમન તો થઈ...

ઇટાનગર: દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એક વાર ચીનના સૈન્યની ઘૂસણખોરીના સંકેત મળ્યા છે. અહેવાલો અનુસાર ચીનની સેના અરુણાચલ...

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે સન ૧૯૯૨ થી ૨૦૧૯ સુધીના વર્ષ દરમિયાન ગુન્હામાં હસ્તગત કરેલ મુદામાલના વાહનો ધણા લાંબા સમયથી...

જિલ્લાના નાગરીકોના વિવિધ પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. ‌-કલેક્ટરશ્રી અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ...

અમદાવાદ: રાત્રી દરમિયાન પિયત માટે વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સિંહ, દિપડા, રોઝ તથા...

અમદાવાદ: હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે આગામી તા.૯ માર્ચ, ૨૦૨૦ ના રોજ ગૌર પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું છે....

અમદાવાદ: વીએફએસ ગ્લોબલ વિયેટનામમાં જતા પ્રવાસીઓની સુવિધા અને આરામ માટે સૌપ્રથમ વિધિસર અને ખાસ ઈલેક્ટ્રોનિક વિઝો ઓન અરાઈવલ (ઈવીઓએ) ડિજિટલ...

ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાહમાં આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં ૭૧ હજાર ૭૭૪...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.