Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ, વિશ્વભરમાં કોરોનાની ગંભીર અસર જાવા મળી રહી છે સંખ્યાબંધ લોકો હોમાયા છે જયારે અસંખ્ય લોકો આ રોગચાળામાં સપડાયા...

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...

નવીદિલ્હી: કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય કર્યો હતો. કોરોના અસરગ્રસ્ત ૭૫ જિલ્લામાં ૩૧મી...

કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરી નું આજના દિવસે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના...

આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin અને એઝીથ્રોમાયસીન (azithromycin) નામની દવાઓ સારું...

પ્રધાનમંત્રીએ એમના ‘જનતા કર્ફ્યૂ’ સંદેશના પ્રસાર બદલ પ્રસિદ્ધ વ્યક્તિઓની પ્રશંસા કરી  નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક કલાકાર માલિની અવસ્થી અને પ્રીતમ...

નવી દિલ્હી, કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. તમામ...

નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અમદાવાદ...

૨૨ માર્ચ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનતા કર્ફ્યુ   કોરોના સામે લડવા જે અભિયાન યોજાયેલ,  જે અંતર્ગત  આવશ્યક સેવાઓ માટે જે...

 નવી દિલ્હી, કોરોના વાયરસના કેસોમાં ઝડપી રીતે વધારો થઇ રહ્યો છે. દેશમાં વાયરસના ખતરાને જોતા ભારતીય રેલવે અધિકારીઓની બેઠક યોજાઇ....

અંબાજી પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો. બપોરે વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો...

અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 18 નોંધાયા છે. રાજ્યમાં આજે નવા પાંચ કેસ પોઝિટીવ સામે આવ્યા છે. ગુજરાતમાંથી કોરોના વાયરસના ટેસ્ટિંગ...

શાકભાજી કરિયાણા મેડિકલ સ્ટોર અનાજ માર્કેટ, ચાની કીટલી, પાનના ગલ્લાઓ સદંતર બંધ (પ્રતિનિધિ) સંજેલી, પ્રધાનમંત્રી મોદીના જનતા કર્ફ્યૂના આહવાનને પગલે...

મોડાસા શહેરમાં કેટલાક સ્થળોએ દૂધની અછત સર્જાઈઃતેલના પણ કાળા બજારઃ લેભાગુ વેપારીઓ સામે ભારે રોષ (પ્રતિનિધિ) મોડાસા, વિશ્વમાં ભારે કહેર...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૨ માર્ચ ના રવિવારના દિવસે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી...

(પ્રતિનિધિ) ભરૂચ, વિદેશ માંથી ફરેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વ ને હચમચાવી મુક્યું છે.ત્યારે કોરોના વાયરસ હવામાં ફેલાતો હોવાના પગલે સરકાર...

કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયુ છે. સુરતમાં 69 વર્ષના વૃદ્ધનો કોરોના...

ચેન્નાઈ, તમિલનાડુના તિરુધુનગર જીલ્લામાં શુક્રવારે સાંજે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૮ લોકોના મોત થયા છે, જ્યારે ૧૧ લોકોને...

૨ પ્લાઈ માસ્કનો છૂટક ભાવ ૮ રૂપિયા/માસ્ક અને ૩ પ્લાઈનો ભાવ ૧૦ રૂપિયા/માસ્કથી વધુ નહિ હોય  નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.