સિવિલ સહિતની હોસ્પિટલોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા ગોધરા,જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ...
(માહિતી બ્યુરો, પાલનપુર) નોવેલ કોરોના વાયરસ કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ...
સૌ સાથે મળી વિશેષ કાળજી-તકેદારી રાખી કોરોનાનો પગપેસારો ગુજરાતમાં થવા ન દઇએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના વાયરસ કોવિડ-19...
મુંબઇ, શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. મંગળવારે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૮૧૧ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ બંધ રહ્યો હતો....
રિટેલ અને બિઝનેસ એમ બંને ગ્રાહકોને સક્ષમ બનાવે છે તથા શાખાની મુલાકાત લીધા વિના ઘર કે ઓફિસમાંથી સતત અને શ્રેષ્ઠ...
રાજપીપળા, મંગળવાર : નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદારશ્રી મનોજ કોઠારીએ રાજપીપળા કલેકટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મિડીયાના...
અમદાવાદ: કોરોના વાયરસને લઇને ગુજરાતમાં કોઇપણ કેસ નોંધાયો નથી છતાં ગુજરાતમાં પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય...
અમદાવાદ: ભારતમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે સાવચેતીના પગલા રૂપે ગુજરાત સરકારે હાલમાં શાળા અને કોલેજમાં શૈક્ષણિક...
અમદાવાદ: રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. તેમાં પણ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ...
મોડાસા - મંગળવાર, જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરી મોડાસા ખાતે કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો....
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે રેલવે દ્વારા પણ સાવચેતીરુપે ૨૩ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ૨૩...
નવી દિલ્હી, આગામી બે સપ્તાહ સુધી બેંક સતત ત્રણ દિવસ સુધી બંધ રહેનાર છે જેથી બેંક સાથે જાડાયેલી કામગીરીને પૂર્ણ...
કલમ ૩૭૦ની નાબૂદી બાદ ૭૯ આતંકવાદી ઘટના બની નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદથી રાજ્યમાં ૭૯ આતંકવાદી ઘટનાઓ...
એસ્સેલ ગ્રુપ પ્રમોટર સુભાષચંદ્રા, અન્યોની મુશ્કેલી વધી નવી દિલ્હી, મુશ્કેલીમા ઘેરાયેલા યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્યોની સામે મની...
અમદાવાદ: કોરોના વાયરસને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા...
અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ ધારાસભ્યોના ગુજરાતમાં પરત આવવા પર અને વિધાનસભા પ્રવેશ પર મોટું નિવેદન આપ્યું છે....
અમદાવાદ: કોરોના વાઈરસને પગલે રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે ભારતીય રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના...
રાજ્યસભા ચૂંટણીને લઇ જયપુરમાં ગયેલા ધારાસભ્યોની ગેરહાજરીથી બજેટ સત્ર માટે કામગીરી ગૃહમાં એકતરફી અમદાવાદ, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું...
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નોવલ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ પ્રેરક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હાલની કોરોના વાયરસની પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી...
અયોધ્યા, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની ચાર એપ્રિલે બેઠક મળવાની છે. દરમિયાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે...
વોશિંગ્ટન, દુનિયાભરમાં તેજીથી ફેલાઈ રહેલ કોરોનાવાઈરસની પહેલી વેક્સીન તૈયાર થઈ ગઈ છે. અમેરિકી શોધકર્તાઓએ રેકોર્ડ ટાઈમમાં વેક્સીન તૈયાર કરી તેનું...
નવીદિલ્હી, વૈશ્વિક સ્વતંત્રતાના પક્ષકાર રહેલા જસ્ટિસ ગોગોઈને સુપ્રીમ કોર્ટમાં અંદાજે ૭ વર્ષ સુધી સેવા આપી છે. જેમાં મુખ્ય ન્યાયાધીશ ૧...
નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીના કારણે દુનિયાભરની મોટાભાગની વિમાનન કંપનીઓ મેના અંત સુધી દિવાળું ફુંકી શકે છે.વિમાનન કંપનીઓના વિશ્વૈક...
નવીદિલ્હી, ભારતીય નૌસેનામાં સેવારત મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન બનાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને...
મુંબઇ, દિપિકા અને રણબીર કપુરની હોટ જોડીને સાથે લઇને ફિલ્મ બનાવવા માટેના પ્રયાસ કેટલાક નિર્માતા નિર્દેશક દ્વારા કરવામાં આવી રહ્યા...