Western Times News

Gujarati News

સુવર્ણ વાંસળી શણગારમાં સજાવી ભક્તોએ દર્શન કરી ધન્ય બન્યા પ્રતિનિધિ દ્વારા, ભિલોડા:  વૈશ્વિક કોરોનાની મહામારીના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ પંથકમાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.ચોમાસાના સીઝનમાં પહેલી વખત સૂકી ધરતીને...

મથુરા, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ અંબેમાતા વિદ્યાલયની બાજુના વસંતનગર માં જર્જરિત ઈમારતનો ગેલેરી નો સ્લેબ ધસી પડતા...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતનો કેસ જ્યારથી સીબીઆઈના હાથમાં આવ્યો છે. ત્યારથી દરરોજ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. સુશાંત માટે ન્યાયની...

શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદસ્વામી ની ર૮૧ મી જયંતી ઉજવાઈ. જેમ શ્રી કૃષ્ણ દ્રોપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો...

અમદાવાદ, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે તા. 12 ઓગષ્ટ, 2020 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વર્તમાન સમયમાં કોરોના...

મુંબઈ, કોરોના મહામારી દુનિયાની દરેક વ્યક્તિ માટે આઘાત સમાન છે. મહામારીએ લોકોના જીવનમાં મુશ્કેલીનો વંટોળ ઉભો કર્યો છે. હજારો લોકોએ...

ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સતત નવા ધોરણો સ્થાપિત કરતી ભારતની સૌથી પ્રિય કાર મારૂતિ સુઝુકી અલ્ટો કુલ 40 લાખ વેચાણના અભુતપૂર્વ...

અમદાવાદ: હવામાન વિભાગે સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં જન્માષ્ટમીથી વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે પાછલી રાતથી રાજ્યમાં ઠેર-ઠેર સારા પ્રમાણમાં...

વોશિંગટન, ટ્રમ્પ પ્રશાસને એચ-૧બી વીઝાના કેટલાંક નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ ર્નિણયથી આ વીઝાધારકોને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી...

બેંગલુરુ, બેંગલુરુમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટને લઈ થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. બીજી તરફ, રાજ્ય સરકારે...

મુંબઈ, નેટફ્લિક્સ પર બુધવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ગુંજન સક્સેના' વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ભારતીય વાયુસેના (IAF)એ ફિલ્મમાં પોતાને 'કારણ વિના...

અમદાવાદ: ગુજરાત સરકારે આખરે મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી આપતા રેસ્ટોરન્ટ્‌સને મોટી રાહત મળી છે. સોમવારે સીએમ...

( દેવેન્દ્રશાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા લોકડાઉન પહેલા લોકાર્પણ કરવામાં આવેલા ફ્લાયઓવર તેમજ રેલવે ઓવરબ્રિજની નામકરણ વિધિ કરવામાં આવી છે....

 સાકરિયા: હાલની સ્વાસ્થ્યની  વિકટ પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના જાહેર કાર્યક્રમ નથી થઈ શક્યા. ત્યારે  ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.