Western Times News

Gujarati News

Search Results for: સ્ત્રી

વાપી. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કોલેજીસ,વાપીમાં યુનિવર્સિટી સપ્તધારા અંતર્ગત 'અભિવ્યક્તિ'-૨૦૨૩ આંતર કૉલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી સંસ્થા વિદ્યાર્થીઓમાં રહેલી...

‘‘ભારત માતાની જય’’, વંદે માતરમ અને શાસ્ત્રમાં વર્ણવાયેલ ‘‘યત્ર નાર્યસ્તુ પૂજ્યતે, રમન્તે તત્ર દેવતા’’ ની પંક્તિ ફક્ત પુસ્તક કે શાસ્ત્ર...

તા.૫મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા ૯૩૯ લોકદરબાર યોજ્યા છે. જેમાં ૪૬૪ પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે. જે ફરિયાદો...

પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન ૧૦૦૦ જેટલા યુવકોને દીક્ષા આપી, જેમાં  જેમાં ૧૦ ડોક્ટર, ૧૨ એમ બી એ, ૭૦ માસ્ટર ડિગ્રી,...

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની પ્રેરણા અને ઘણા સમર્પિત ભક્તોના નિષ્ઠાવાન પ્રયત્નોને કારણે આફ્રિકામાં BAPS સત્સંગની સ્થાપના 1927માં થઈ હતી. સ્વામિનારાયણ સત્સંગ...

૧૯૭૭માં, પ્રમુખસ્વામી મહારાજે દાર-એ-સલામ અને મ્વાન્ઝામાં (ટાન્ઝાનિયા) બે મંદિરોની સ્થાપના કરી હતી- કેન્યાની ૬૭ શાળાઓના ૧૦,૩૭૧ વિદ્યાર્થીઓએ જીવનમાં પ્રગતિ માટે...

કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટ દ્વારા વિગતવાર સાયબર ક્રાઈમથી બચવા માહિતી અપાઈ (પ્રતિનિધિ) ભરૂચ, સાયબર ક્રાઈમમાં ઓનલાઈન રૂપિયા તેમજ અશ્લીલ હરકતોના બહાને...

અત્યંત તેજસ્વી અને ઉચ્ચ શિક્ષિત આ યુવાનો પ્રભુનિષ્ઠા, આત્મકલ્યાણ સાથે સમાજ અને રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ થશે. •      પોતાની ઉચ્ચ...

આર્ય સમાજ, ગાંધીધામના ૬૮મા વાર્ષિક અધિવેશનમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીધામ આર્ય...

(પ્રતિનિધિ) પેટલાદ, ચરોતર તથા આણંદ જીલ્લાના પેટલાદ નગરનો આજે ૧પ૬૮મો સ્થાપના દિન છે. ઐતિહાસિક આ નગર ભવ્ય ઈતિહાસ ધરાવે છે....

નડિયાદ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં ડો.આંબેડકર હોલ નડિયાદ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો. જિલ્લા...

રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ચાલુ ફરજે અકસ્માતે અવસાન પામેલ પોલીસકર્મીના પત્નિને ૭૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો...

એ જમાનામાં ટપાલી બધાને બહુ વહાલો લાગતો, કોઈ આગંતુકની રાહ જાેવાતી હોય તે રીતે બધા ટપાલની રાહ જાેતા. વતનથી દૂર...

પ્રમુખસ્વામી  મહારાજ  નગરમાં  ૨  જાન્યુઆરી, ૨૦૨૩, સોમવારના રોજ યોજાયેલ એકડેમિક કોન્ફરન્સ વિષય: શિક્ષણમાં અધ્યાત્મ. આજે ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘ...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાની જાણીતી સરકારી શાળા ખાતે જીવન ઘડતર વ્યાખ્યાન માળાના ૩૧મા મણકામાં ગુજરાતના જાણીતા સમાજ શાસ્ત્રી ડો.ગૌરાંગ જાની...

ભરૂચ શહેર, ઝાડેશ્વર,ભોલાવ,નંદેલાવ વિસ્તાર મળી ૪૦ કી.મી ના રસ્તાનું સફાઈ અભિયાન હાથ ધરાશે (પ્રતિનિધિ) ભરૂચ, જીલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્રારા...

પ્રાચીન દર્શનશાસ્ત્ર અને સ્વામિનારાયણ દર્શન તત્ત્વજ્ઞાન સાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશે...

(પ્રતિનિધિ) વાપી, વાપી GIDC માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની ખાતે સ્વ. શ્રી રસિકલાલ દેવજી ગાલા, સ્વ. શ્રી માતુશ્રી ધનવંતીબેન...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર ચાર માં આજરોજ મારુ ભાત વણઝારા સમાજમાં હોળી ચોક સીસી અને સીસી રોડ નું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.