Western Times News

Gujarati News

નવીદિલ્હી, અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧ બી વિઝા ધારકોને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે સોમવારે એચ-૧બી વિઝાને લઈને એક કાર્યકારી...

નવીદિલ્હી, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ૪ મુખ્ય માંગની સાથે ૧૦ ઓગસ્ટથી દેશ અને પ્રદેશમાં ૩ દિવસની હડતાલ રાખવાનું નક્કી...

અયોધ્યા, ૫ ઓગસ્ટે રામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિ પૂજન ઠીક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની ધરતી પરતી દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન...

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉત્તર પ્રદેશમાં કોવિડ -૧૯ ની ગંભીર પરિસ્થિતિને કારણે ૫ ઓગસ્ટે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનના...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે નવી શિક્ષા નીતિમાં ચીનીને વિદેશી ભાષાની યાદીમાંથી હટાવી છે. રાષ્ટ્રીય શિત્રા નીતિમાં માધ્યમિક સ્કૂલ સ્તર પર વિદ્યાર્થીઓને...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. હકિકતમાં શ્રીનગર બારામુલા રાષ્ટ્રીય...

નવીદિલ્હી, કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે, ડોક્ટર્સ પોતાના જીવની પરવાહ કર્યા વિના દિવસ રાત લોકોની સારવાર કરી...

નવીદિલ્હી, રાજસ્થાનના રાજકીય ડ્રામા અંગે સૌથી મોટા સમાચાર. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ધારાસભ્યોના હોર્સ ટ્રેડીંગનો કેસ એન્ટી કરપ્શન બ્યૂરોને ટ્રાન્સફર કરી...

કાબુલ, અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરની જેલ પર ઇસ્લામાકિ સ્ટેટના આતંકીઓએ હુમલો કરી તેમના કેટલાક સાથીઓને છોડાવ્યા છે. તે દરમિયાન સુરક્ષા દળ...

પટના, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ ચાલી રહેલી દેશભરમાં ચર્ચાઓ વચ્ચે બિહાર સરકારે કેસની તપાસ સીબીઆઈને આપવાની ભલામણ...

સુરત, સુરતમાં હાલ કોરોનાવાયરસનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યાં સમાચાર મળી રહ્યાં છે કે, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ભાઇ...

નવી દિલ્હી, કોરોના રોગચાળો અને લોકડાઉનના પગલે પોતપોતાના ગામડે ચાલ્યા ગયેલા ૨૯ ટકા શ્રમિકો ગામડાંમાં કામ ન મળતાં શહેરો તરફ...

સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી કોરોના સંક્રમણનો દર ઘટશે: આગામી વર્ષ સુધી આપણી પાસે કોરોનાની વેક્સિન હશે: કોરોના ઈન્ફેક્શનનો રેટ ઘટશે...

હૈદ્રાબાદ, સુરક્ષા મામલે સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે ૧૬માં સ્થાને ઉભરી આવ્યું...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે  સંક્રમણ અંગેના જાગૃત્તિ અને નિવારાત્મક પગલાંલેવા અનુરોધ કરાયો  રાજપીપલા: જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરે  કેવડિયા કોલોનીમાં...

હવે ભગવાનના હિંડોળા દર્શન આવતા વર્ષે એટલે કે અગિયાર મહિના પછી થશે અષાઢ વદ બીજથી સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા નો...

જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં તીડના ટોળાઓએ ભયાનક નુકસાન સર્જયાનું જણાવતો પત્ર લખ્યો છે. પત્રમાં ગેહલોતે જણાવ્યું છે કે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.