Western Times News

Gujarati News

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના અંકુશ રેખા અને સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં હાલમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ...

રામપુર, નાગરિક સુધારા કાનુનને લઈને હાલમાં ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં વ્યાપક હિંસા થઈ હતી. જેના કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હવે...

ઢાકા, બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમેને કહ્યું કે જે પણ ભારતીય ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં ઘુસ્યા છે તેમને પાછા...

મૈનપુરી, ઉત્તર પ્રદશના મૈનપુરી જનપદમાં ડુંગળી ચોરી કરનારા હોમગાર્ડના બે જવાનોને જેલ મોકલી દેવામાં આવ્યા છે. મૂળે, કુસમરાના યાદવનગર ચાર...

નવી દિલ્હી, દિલ્હીના કૃષ્ણાનગર વિસ્તારમાં આવેલી ચાર માળની બિલ્ડિંગમાં ગુરૂવારે વહેલી સવારે 2:15 કલાકે ભીષણ આગ લાગી હતી. સદનસીબે ત્યાં...

પાલનપુર:  બનાસકાંઠા જીલ્‍લામાં તીડના ઝુંડને નિયંત્રણમાં લેવા તેમજ આગળ વધતું અટકાવવા માટે યુધ્‍ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. ભારત...

મચ્છરો ના ઉપદ્રવ થી આજુ બાજુ માં રહેતા રહીશો માં રોગચાળા ની ભીતી કપડવંજ:કપડવંજ શહેર માં તાલુકા પંચાયત કચેરી પાસેથી...

કપડવંજ થી નિરમાલી સ્ટેટ હાઇવે પર દારજીના પાટિયા પાસે મોટો ભુવો છેલ્લા ઘણા સમય થી પડ્યો છે આ ભુવાના લીધે...

મોડાસા: અરવલ્લી જિલ્લામાં ધનસુરાની મધુવન સોસાયટીમાં રહેતા મૌલિકકુમાર રમણભાઈ શર્મા ના ઘરનું તાળું તોડી તસ્કરો એ સોનાની વિંટીઓ,સોનાનો દોરો સહિત...

અમદાવાદ આઈ આઈ એમ એ શિક્ષણક્ષેત્રે નવી પહેલ કરી છે શિક્ષકોની ઓનલાઈન તાલીમની શરૂઆત સમગ્ર ભારત દેશમાં ગુજરાત ની જાણીતી...

ભરૂચ નગર પાલિકાએ વિવિધ સંસ્થાઓને સ્વચ્છતાના એવોર્ડ એનાયત કર્યા : મહંમદપુરા ના ગોલવાડ માં ઉભરાતી કચરાપેટી અને ગંદકી થી વેપારીઓ...

અમદાવાદ :આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ આજે સૂર્યગ્રહણ હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ -મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના નિશ્રામાં સવારે...

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં કેમ્પસના તમામ ફેકલ્ટીઓ માટે " વિન્ટર: સ્પેક પરિવાર યોગા...

“જય શામળિયા” ના નાદથી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર  ભિલોડા: આજે ૨૬ ડિસેમ્બર ના રોજ વર્ષ નું છેલ્લું સૂર્ય ગ્રહણ છે ત્યારે ગ્રહણ...

અમદાવાદ: થોડા દિવસ અગાઉ સોલા ભાગવત સપ્તાહ ખાતે ઉજવાયુ હતુ જેમા કેટલાક લોકોની સોનાની ચેઈન ચોરાવાની ઘટના સામે આવી હતી...

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં યુવતિઓ પર દુષ્કર્મની ઘટનાને લઈ ભારે ઉહાપોહ મચેલો છે કેન્દ્ર સરકારે આવા કેસોમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી...

અમદાવાદ:  અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. અગામી બે દિવસના ગાળા દરમિયાન ઠંડીના પ્રમાણમાં બેથી...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે શહેરો અને ગામોના વપરાશી મલિન જળના શુદ્ધિકરણ અને પુનઃ વપરાશના કામો વ્યાપક સ્તરે થવા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.