નવીદિલ્હી:દેશભરમાં સીએએ અને એનઆરસીને લઇને વિરોધ થઇ રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી કેબિનેટે બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવાની મંજૂરી...
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ૮૩૫૦ ગામોને સ્કીમ આવરી લેશે ઃ કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીયમંત્રીની જાહેરાત નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટે આજે...
નવીદિલ્હી: તીવ્ર મોંઘવારીની વચ્ચે રેલવે દ્વારા યાત્રી ભાડામાં હવે વધારો ઝીંકવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ...
અમદાવાદ: આવતીકાલે રાજકોટના તરઘડીયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોનું સંમેલન યોજાનાર છે. સંમેલનને લઇને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી આર.સી....
કાનૂનથી દેશમાં રહેતા મુસ્લિમોની નાગરિકતાને કોઇપણ અસર થનારી નથી કોંગ્રેસને લોકો ઓળખી ચુક્યા છે જેથી ૨૦૧૯ની ચૂંટણીમાં અપાયેલો જાકારો અમદાવાદ, ...
કોર્ટે ચુકાદા દ્વારા અશોક ટાંગર, દેવજી ફતેપરા, મહંમદ પીરઝાદા સહિતના દસને કરેલી એક વર્ષની સજા રાજકોટ, વર્ષ ૨૦૦૮માં રાજકોટ કલેક્ટર...
નવીદિલ્હી, એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સીબીઆઈએ આજે મારુતિ ઉદ્યોગના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જગદીશ ખટ્ટર સામે તેમની નવી કંપની દ્વારા ૧૧૦ કરોડ...
૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન સૂચન કરવામાં આવ્યા બાદ લાંબાગાળા પછી લેવાયેલો નિર્ણય: સરકારના સિંગલ પોઇન્ટ એડવાઈઝર તરીકે રહેશે નવીદિલ્હી, સુરક્ષા...
રાજકોટ: રાજકોટના તરઘડીયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોનું સંમેલન યોજાનાર છે. સંમેલનને લઇને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુએ...
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ (CAA) મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે દરમિયાન આજે મોદી કેબિનેટની મહત્વની બેઠક...
રાંચી, જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પરિણાંમ આજે જાહેર કરવામાં આવ્યા હતા. શાસનવિરોધી પરિબળની...
ખેડબ્રહ્મા:ખેડબ્રહ્મા શહેરમાં આજરોજ નાગરિક સુધારા કાનૂન 2019 ના સમર્થનમાં ખેડબ્રહ્મા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું...
આરસ પથ્થરની બનાવેલી મૂર્તિનું 20 વર્ષ પહેલા ગુરુ મહારાજના હસ્તે સ્થાપના કરવામાં આવી હતી સંજેલી: સંજેલી તાલુકાના કોટા મુકામે આવેલા...
રંગબેરંગી અને ભવ્ય કાર્યક્રમો વચ્ચે કાર્નિવલનું ઉદ્ઘાટન કરાશે: બાળકોના માટે શ્રેણીબદ્ધ મુખ્ય આકર્ષણો રહેશે: ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવાલ ચાલશે અમદાવાદ,...
સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છેઃ રિપોર્ટ અમદાવાદ, વાઈબ્રન્ટ ગુજરાત કરતા પણ વધારે અત્યારે ૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે ઘણાં...
કાબુલ, આંતરીક ગૃહયુદ્ધની આગમાં ફસાયેલા અફઘાનિસ્તાનમાં આંતકી હુમલા બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. સરકાર આ માટે સતત પ્રયાસો કરી...
લખનૌ, ઉત્તર પ્રદેશના ભદોહીની એક કોર્ટે સ્કૂલવાનચાલકને ૧૦ વર્ષની સજા ફટકારી છે.અહેવાલ પ્રમાણે અંદાજે સાડા ત્રણ વર્ષ પહેલાં એક માનવરહિત...
નવી દિલ્હી, રેલવેના અલગ અલગ વિભાગોમાં સતત થઇ રહેલા વિવાદને દૂર કરવા માટે રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે કે તમામ...
ભોપાલ, રાજયમાં કોલસા પર રાજનીતિ તો જરૂર થઇ રહી છે પરંતુ હકીકત એ છે કે મધ્યપ્રદેશના વિજળી સંયંત્ર સરેરાશન ૪૧.૯૬...
નવી દિલ્હી, મોદી કેબિનેટે આજે 2021ની વસ્તી ગણતરી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. 2021ની વસ્તી...
મુંબઇ, કાર્તિક આર્યન અને સારા અલી ખાન હજુ સુધી નામ જાહેર નહીં કરવામાં આવેલી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ...
મુંબઇ, વિકી કોશલ સાથે ઉરી ફિલ્મને રેકોર્ડ સફળતા મળી હોવા છતાં ખુબસુરત યામી ગૌતમ પાસે હજુ પણ અપેક્ષા કરતા વધારે...
રાજપીપળા : નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે નર્મદા જિલ્લામાં કલામહાકુંભ-૨૦૧૯ ના આયોજન સંદર્ભે રાજપીપલા કલેક્ટરાલય ખાતે બેઠક યોજાઇ હતી....
કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત સર્વ નેતૃત્વ પાંચ દિવસીય ૫૧મી નિવાસી તાલીમ સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે યોજાઈ, જેમા ગાંધીનગર...
સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર અપાયું વિરમગામ: રાષ્ટ્રહિતમાં ઘડાયેલા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના સમર્થનમાં વિરમગામના રાષ્ટ્રવાદી...