Western Times News

Gujarati News

અમદાવાદ: અમદાવાદ શહેરના છેવાડે આવેલા બોપલ-ઘુમા, કઠવાડા, અમિયાપુર અને નાના ચિલોડા, ભાટ, ઝુંડાલ, કોટેશ્વર, સહિતના વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં...

અમદાવાદ,  પોતાની આગવી અને સ્વતંત્ર ઓરીજનલ મ્યુઝીક શૈલી અને ગીતોના કારણે બોલીવુડ સહિત ગુજરાતના સંગીતજગતમાં આગવી ઓળખ ઉભી કરનાર ઇન્ડીપેન્ડન્ટ...

ગાંધીનગર, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી...

અમદાવાદ, 'રાઇટ ટુ એજ્યુકેશન' હેઠળ ગુજરાત સરકાર બાળક દીઠ વાર્ષિક રૂપિયા ૧૩ હજાર ખાનગી શાળાને ચૂકવતી હોવાનું સામે આવ્યું છે. બીજી...

નવી દિલ્હી, દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇંન્ડિયાએ છેલ્લા નાણાકીય વર્ષમાં 9800 વખત મોડી ઉડાન ભરી છે. એર ઇંન્ડીયાથી યાત્રા કરનારા...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસિકોને સરળતાથી ધિરાણ મળી રહે એ માટે શરૂ...

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસનાં મહા અઘાડી વિકાસ ગઠબંધન દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય...

મુંબઈ, પાંચ વર્ષ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલ દેવેંદ્ર ફડણવીસનો બીજો કાર્યકાળ ભલે માત્ર ચાર જ દિવસનો રહ્યો, પરંતુ શનિવારે બીજા...

મુંબઇ,  શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ શપથ લે એ પહેલાંજ બે વાર શપથવિધિની તારીખો બદલાઇ હોવાની માહિતી મળી...

મુંબઇ, મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ગઈ છે અને હવે રાજ્યમાં ઠાકરે રાજની સરકાર શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી...

રાંચી, કોડરમા જીલ્લાના નવલશાહી પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ મસમોહનામાં એક વ્યÂક્તએ પોતાના પરિવારના પાંચ સભ્યોનું ગળુ કાપી હત્યા કરી દીધી...

સુરત, સુરતમાં ફુટપાથ પર પરિવાર સાથે સુઈ રહેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ...

સુરત, સુરતમાં કાર્યરત પારસી ડિસ્ટ્રીકટ એન્ડ મેટ્રોમોનિયલ કોર્ટે પારસી દંપતી વચ્ચેના વિવાદમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભારતમાં પહેલીવાર પારસી એક્ટ...

કાર્ટોસેટ-૩ને લોંચ કરવામાં આવતા ખુશીની લહેર રહી: ચન્દ્રયાન-૨ મિશન નિષ્ફળ રહ્યા બાદથી ઇસરોની આગેકુચ: કાર્ટોસેટ ભારતની આંખ તરીકે છે શ્રીહરિકોટા....

મુંબઇ, બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર ધીમે ધીમે લોકપ્રિય થઇ રહી છે. તેની પાસે હાલમાં પાંચ...

નડિયાદ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું છે કે આયુર્વેદ ભારતીય સંસ્‍કૃત્તિની પરંપરાગત સારવાર પધ્‍ધતિ છે, જે માત્ર શરીરને નહીં પરંતુ માનવીને...

ભરૂચ: બાઈક ચોરીના ગુનામાં પકડાયેલ ઉચેડિયાના પરેશ ઉર્ફે સુરેશ રાયજી પટેલને ઝઘડિયા પોલીસ રિમાન્ડ પુરા થતા કોર્ટમાં લઈ ગયા હતા...

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્‍ધ રાજય સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા માટે રાજ્‍યભરમાં ચાલી રહેલા સેવાસેતુ કાર્યક્રમના...

ભરૂચ: સ્ટેચ્યુ ને જોડતો રાજપીપલા અંકલેશ્વર નો માર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી બંધ છે.દિવાળી બાદ કામ ચાલુ થશે...

ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામે ખેડબ્રહ્મા વિજયનગર ના ધારાસભ્ય મા.શ્રી અશ્વિનભાઈ કોટવાલના ના હસ્તે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આરંભાયો. આ શુભ...

સમાજમાંથી ટીબી નિર્મુલન માટે સક્રિય લોક ભાગીદારી થાય તે હેતુથી તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, જિલ્લા ક્ષય કેન્દ્ર, અમદાવાદ અને પ્રાથમિક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.