Western Times News

Gujarati News

~વાર્ષિક કોન્ફરન્સની થીમ ચેમ્પિયન્સ ઓફ ચેન્જઃ ઇમ્પેક્ટ ઓફ ઇન્ક્રીઝ ડોમેસ્ટિક મેનુફેક્ચરિંગ હતી તથા ઉદ્યોગ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા...

દાહોદ:સમગ્ર દાહોદ જિલ્લામાં બે માસ સુધી ચાલનાર શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ધાનપુર તાલુકાના પીપેરો ગામની...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજરોજ  માન.ભુતપુર્વ પ્રધાનમંત્રી શ્રી દેવગોડા  જી એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, મધ્યાહન આરતી,મહાપુજા કરી શ્રી...

ખેડબ્રહ્મા શહેરમાં અર્બુદા સમાજવાડી માં તારીખ 23- 11 -2018 ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન નરોતમ લાલભાઈ રૂરલ...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ને ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા...

અમદાવાદ: શહેરના રાયપુર ચકલા પાસે કોર્પોરેશનની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરતા સમયે જમીનમાંથી ૪૦૦ વર્ષ જુની મસ્જીદ મળી હતી.(...

વિધવા સહાય યોજનાના 47 લાભાર્થીઓને પાસબુકનું વિતરણ, 1838 અરજીઓનો હકારાત્મક નિકાલ   ગોધરા: રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા,...

સમયને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય : કોમ્પ્યૂટરનું પ્રાથમિક જ્ઞાન હોવું પણ જરૂરી ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમ છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચામાં રહયો છે અને લાપત્તા બનેલી નંદિતાનું...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં દાણીલીમડા વિસ્તારમાં ઘરમાં રહેવાના મુદ્દે પિતા-પુત્ર વચ્ચે...

એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ રાજયપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો સોલીસિટર જનરલે સુપ્રિમ કોર્ટમાં રાજયપાલને સુપ્રત કરાયેલી ૧૭૦ ધારાસભ્યોની સહીઓ...

કેટલાંક શખ્સો ત્યાંથી ઝાડ કાપી જતાં તંત્ર ચોંકી ઉઠયું  અમદાવાદ: શહેરની વિકાસની ગતિ તેજ ઝડપે ચાલી રહી છે. જેનાં પગલે...

કેરેબિયન ટાપુ ખરીદીને યુવા શિષ્યાઓ સાથે શાહી જીવન ગાળવા માટે નિત્યાનંદ નાણાં એકઠા કરવામાં વ્યસ્ત હતો અમદાવાદ,  આશ્રમમાંથી બે યુવતીઓ...

બાળકો મસ્તી કરતા હોવાથી સોટી અડાડયાનો આચાર્યનો સ્વીકારઃ નશામાં વિદ્યાર્થીનીઓને મારી હોવાનો આરોપ અમદાવાદ,  ઇડર તાલુકાના કડીયાદરામાં શનિવારે આચાર્યએ નશો...

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રવિવારે ફરજ લાઇનમાં પોતાનો જીવ બલિદાન આપનારા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા રાષ્ટ્રીય પોલીસ સ્મારકની મુલાકાત લીધી...

અમદાવાદ: વિશ્વ હેરિટેજ વિકને ધ્યાનમાં લઇને આજે વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શહેરમાં વિન્ટેજ કાર રેલી લોકોમાં...

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત ગુજરાતની રાજકીય ગાથા પુસ્તકને લઇને હવે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી...

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં રાજકીય ભૂકંપની સ્થિતિ  સર્જાયા બાદ તમામ પક્ષો પોતપોતાની રણનિતી ઘડવામાં વ્યસ્ત બનેલા છે. દિગ્ગજાની લડાઈમાં હવે તમામની...

‘હરિત સેઝ, સ્વચ્છ સેઝ અને સમૃદ્ધ સેઝ’ના વિચાર સાથે ‘વન કી બાત’ કાર્યક્રમનું આયોજન ગાંધીધામ,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘મન કી બાત’ના...

અમદાવાદ: શહેરના ગ્રામ્ય વિસ્તારના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે બે આરોપી સાધિકાઓની ધરપકડ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.