Western Times News

Gujarati News

નવી દિલ્હી,  દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન પર ફરવા માટે કેન્દ્રીય...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,...

નવી દિલ્હી, વંદે ભારત મિશન અંતર્ગત 7 મે 2020થી અત્યાર સુધીમાં 5 દિવસમાં 6037 ભારતીયો એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની...

• ૮ ચેકપૉસ્ટ પર ૧,૫૧,૧૫૫ લોકોનું સ્ક્રિનીંગ • ૩૪,૧૫૩ ઘરોના ૧,૩૭,૧૫૧ લોકોનો સર્વે • ૪,૬૦૧ વેન્ડર્સને હેલ્થ કાર્ડ - ૪,૭૩૯...

છેલ્લા 5 દિવસમાં ડિસ્ચાર્જ ટકાવારીમાં 10%નો નોંધપાત્ર સુધારો અમદાવાદ (દેવેન્દ્ર શાહ) શહેરમાં પૂર્ણ વધી રહેલા કેસની સાથે સાથે સાજા થયેલા દર્દીઓની...

· જાદુ જિની કા પ્રોગ્રામ અંતર્ગત ગલી ગલી ગાંવ ગાંવ નાણાકીય સાક્ષરતા પહેલમાં સામેલ અને લોકડાઉનની માઠી અસર ભોગવતા ગરીબ...

મનરેગા યોજના, પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન  અને મિશન મંગલમ યોજનાઓ હેઠળ વિવિધ કામો શરૂ 15,875 કામો દ્વારા સ્થાનિક...

મોડાસામાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જાહેરનામું બહાર પાડ્યું છે.૧૧ મે થી...

ભરૂચ પોલીસ શ્રમિકો માટે દેવદૂત બની ભોજન સહિતની વ્યવસ્થાઓ સાથે વતન પહોચાડવા મદદ કરી. ભરૂચ, લોકડાઉન ના કારણે બેરોજગાર બનેલા...

અરવલ્લીના ભિલોડા તાલુકાના ૨૩ ગામોના ઘર-ઘર સુધી પંહોચ્યું રાશન સાકરિયા,  કોરોના વાયરસની અરવલ્લી જિલ્લાના પાંચ તાલુકાઓમાં અસર જોવા મળી જેને...

કંપની પાસે પગાર ચૂકવવાના પૈસા નહીં હોવાનું જણાવતા કામદારોએ સો સો રૂપિયા ઉઘરાવી કંપનીને રોકડ રકમનો ફાળો આપ્યો હતો.- પગાર...

વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીમાં સંક્રમણ રોકવા લોક ડાઉન રખાયાને કારણે રોજનું રોજ કમાવી ખાનાર સૌ ને તકલીફ પડી રહી છે....

તેમના સીધા સંપર્કમાં આવેલા લોકોને ફેસિલિટી કોરોન્ટાઈન કરાયા. ભરૂચ, આમોદના વતની અને વણકારવાસમાં રહેતા ૭૯ વર્ષીય ચતુરભાઈ ત્રિભોવનભાઈ પરમાર કેટલાક...

એક તરફ સરકાર દ્વારા જે તે ક્ષેત્રના લોકોને તેમના વતન જવા દેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે બીજી...

કપડવંજ તાલુકાના મોટીઝેર ગામના ઉત્સાહી અને કોરોના વાયરસ ની મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં મદદરૂપ થવાની પ્રેરણા ગામા ના યુવાનો ને...

ધનસુરા ગ્રામ પંચાયત ઘ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓ નો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં ઘનસુરા ગામ પંચાયત વિસ્તારમાં આવેલી હોટલ તથા ડેરીમાં...

ભરૂચ, કોરોના વાયરસને લઈ લોકડાઉન થતાં કંપનીમાં કામ કરતા તથા અલગ અલગ વ્યવસાય થકી રોજગારી મેળવતા પરપ્રાંતિય શ્રમિકોની રોજી રોટી...

(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ) આજથી રેલવે શરૂ થતાં જ પરપ્રાંતિઓને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એસ.ટી. બસ દ્વારા લાવવામાં આવ્યા...

વ્યારા: “કોરોના”ના કહેરને લઈને કરાયેલા “લોકડાઉન” વચ્ચે અનેક નાનીમોટી સમસ્યાઓને કોરાણે મૂકીને, રાસ્ટ્રભાવ સાથે પોતાની ફરજ બજાવી રહેલા “કોરોના વોરિયર્સ”...

વ્યારા:  “કોરોના”ની મહામારી વચ્ચે કોઈ પણ પ્રકારના દર્દીને જરૂરિયાતના સમયે રક્તની અછતનો સામનો ન કરવો પડે, તેવા ઉમદા આશય સાથે...

સંચાલકો સહિત ગ્રાહકોને "આરોગ્ય સેતુ" મોબાઈલ એપ ડાઉનલોડ કરવા પણ પ્રોત્સાહિત કરાયા વ્યારા: તાપી જિલ્લાના સાતેય તાલુકાઓમા કાર્યરત કુલ ૨૪૨...

અમદાવાદ, પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયોને  ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.