Western Times News

Gujarati News

આંધ્રપ્રદેશ સરકારના ઉદ્યોગો અને વ્યાપાર વિભાગ દ્વારા કરવામાં આવેલી વિનંતીના પગલે, ભારતીય વાયુ સેનાએ આંધ્રપ્રદેશના વિઝાગમાં એલ.જી. પોલીમર ખાતે સ્ટાઇરિન...

તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફ સરળતાથી આવનજાવન કરી શકે તેમજ તમામ ખાનગી ક્લિનિક્સ, નર્સિંગ હોમ અને લેબ ખુલ્લા રહે તે...

પૂણે ખાતે આવેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)- નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજિ (NIV) દ્વારા કોવિડ-19 માટે એન્ટીબોડી શોધવા “કોવિડ...

પરપ્રાંતીયોના મોઢા પર આનંદ અને ખુશીનો ભાવ : રેલવે દ્વારા પાણી અને જમવાની વ્યવસ્થા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું છે...

राष्ट्र के प्रति अपनी निष्ठा एवं प्रतिबद्धता के साथ पश्चिम रेलवे द्वारा यह सुनिश्चित करने के लिए बड़े पैमाने पर...

શ્રમિકોની વતન વાપસી સુવિધાજનક બનાવતો તંત્રનો સફળ પ્રયાસ જિલ્લાના શ્રમિકોએ વતન ભણી પ્રયાણ આદર્યું છે ત્યારે પ્રશાસન તેઓની શક્ય તમામ...

૨૪૯૦ કિ.ગ્રામ સંશમની વટી-૧૪૪૦ કિ.ગ્રા. દશમૂલ કવાથ-૧૦ હજાર કિ.ગ્રામ. આયુષ-૬૪ કેપ્સ્યુલ દવાઓનો લાભ રાજ્યના લોકોને મળશે લાભ અત્યાર સુધીમાં ૧.૭૯...

ગાંધીનગર ગયા સપ્તાહે આંધ્ર પ્રદેશના કેમિકલ પ્લાન્ટમાં બનેલી ગેસ લીકેજની ઘટનાના પગલે ડિરેકટરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) તરફથી...

PIB Ahmedabad,કે સચિવની અધ્યક્ષતામાં 10 મે 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠકનું આયોજન કરીને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની...

PIB Ahmedabad,આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં એવા તમામ વિજ્ઞાનીઓને બિરદાવ્યાં હતાં, જેઓ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવા વિજ્ઞાન...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ના મહંત મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તા. ૧ર, ૧૪, અને ૧૬...

        કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં ગત તા.૨૫ માર્ચથી સતત લોકડાઉન ચાલી રહ્યું છે. આવશ્યક...

ખેડબ્રહ્મા શહેરમાં આજ રોજ તમામ દુકાનો બંધ રાખીને નગરપાલિકા દ્વારા બજારને સેનેટાઈજ કરાયું હતું. વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના સંક્રમણ ને...

ગીતના શૂટિંગમાં લોકડાઉનના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે ઃ સલમાનના ફાર્મહાઉસમાં શૂટ કરાયું મુંબઈ ,  બોલીવુડના સુપર સ્ટાર અને...

મુંબઈ,  ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર દિનેશ લાલ યાદવે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર ફિલ્મની જાહેરાત કરી હતી. હવે ઉદ્યોગ ટોચની અભિનેત્રી...

મહિલાના પતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નાંધાવેલી ફરિયાદ - સ્થાનિક કોર્પોરેટરે પણ પોલીસ કમિશ્નર અને સરકાર સમક્ષ લેખીત રજૂઆત કરી અમદાવાદ,...

વાલીયા તાલુકાને અડીને આવેલા ધારોલી, મીઠામોરા, માલજીપુરા,હરીપુરા ગામોની હદ સીલ થઈ.- વાલીયા તાલુકાના રૂપનગર ખાતેના રાજ્ય અનામત પોલીસ દળ ખાતે...

(વિરલ રાણા, ભરૂચ), કોરોના વાયરસ નું સંક્રમણ વધે નહીં તે માટે લોકડાઉન જાહેર થતા મજૂર અને ગરીબવર્ગ માટે ઘાતક સાબિત...

કોવિડ-૧૯ની સામે જંગ લડી રહેલા તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ દ્વારા મોડાસા કોવિડ-૧૯ હોસ્પિટલમાં અનોખો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.સામાન્ય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.