નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા કાયદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે ‘આ કાયદાને અમલમાં મુકીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈચ્છાનું...
પટના, બિહારના ભાગ્લપુર ગામમાં રહેતો 19 વર્ષીય ગોપાલે 3 વખત નાસાની ઓફરને નકારી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ...
નવી દિલ્હી, નાણામંત્રાલય બેન્ક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ વધારીને રૂ.૨ લાખ કરવાની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટમાં આ બાબતે જાહેરાત...
વેલિંગ્ટન, ચોથી ટી-૨૦માં ભારતે ન્યૂઝીલેન્ડે સામે ફરી સુપર ઓવરમાં વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં ૧ વિકેટે ૧૩ રન બનાવ્યા...
ફરૂખાબાદ, ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા ૨૩ બાળકોને સ્થાનિક પોલીસે ૧૧ કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા...
ભોપાલ, એક જાણીતી કહેવત છે મા બાપ ન ભૈયા,સબસે બડા રૂપૈયા તે કહેવાત અહીંના સાગરમાં ચરિતાર્થ થઇ છે.અહીં માતા પિતા...
અમૃતસર, ભારત સરકાર તરફથી હિન્દુ લધુમતિઓને નાગરિકતાની જાહેરાત કર્યા બાદ પાકિસ્તનથી હિન્દુ પરિવારો ભારત આવવાનો સિલસિલો જારી છે જે હેઠળ...
નવીદિલ્હી, બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઉજ્જવળ ભવિષ્ય માટે સત્રને મજબૂતીથી ચલાવીએ. દલિતો, પીડિતો અને મહિલાઓના સશક્તિકરણનું...
અમદાવાદ, શહેરના મોટેરા વિસ્તારમાં આવેલી જનપથ હોટલ પાસે કોર્પોરેશન દ્વારા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં કલબની ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી હતી....
નવી દિલ્હી, કાયદાકિય વિકલ્પોનો ઉપયોગ કરી નિર્ભયાના ગુન્હેગારો ફાંસીની સજા ટાળવા ટાળવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છે. ગુન્હેગાર...
નવી દિલ્હી, કેન્દ્રીય બજેટ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં આગાહી કરવામાં આવી છે કે, દેશના ગ્રોથ રેટમાં જેટલો ઘટાડો...
મુંબઇ, નિર્દેશક આનંદ એલ રાયે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. જેમાં બોલિવૂડથી સારા અલી ખાન, કોલિવૂડથી ધનુષ અને...
નવીદિલ્હી, તાનાજીઃ ધ અનસંગ વોરિયર'ની સફળતા બાદ અજય દેવગન માટે વધુ એક સારા સમાચાર છે. તેની ફિલ્મ મૈદાનના કેટલાક પોસ્ટર...
પીએચસી - ડહેલી અને શ્રી નવચેતન મહિલા કોલેજ વાલીયા ખાતે પોષણ અભિયાનના કાર્યક્રમ યોજાયા. ભરૂચ: સહિ પોષણ દેશ રોશનને ચરિતાર્થ...
નર્મદા નદીમાં પૂર સમયે અસરગ્રસ્તો ને જમાડવાના રૂપિયા પોણા સાત લાખ ઉપરાંત ના ખર્ચ સામે વિપક્ષના સવાલ. ભરૂચ: બજેટ પૂર્વે...
(અગાઈના પીએસઆઈને ફરીથી ધનસુરા મુકવા લોકમાંગ) અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામાં છેલ્લા છ એક માસથી ચોરી,દુષ્કર્મ,મારામારિ,હત્યા જેવા અનેક ગુનાઓમાં વધારો થતા...
ભરૂચ: જંબુસર જોધલકૃપા સોસાયટી માં એક માસ પહેલા નગર પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવેલ તે રોડ પર તિરાડો પડી જતા...
સમગ્ર રાજ્ય વ્યાપી આરંભાયેલા પોષણ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતેથી જિલ્લા પ્રભારી શ્રી રૂપવંતસિંઘે નાના ભૂલકાઓને અન્નપ્રાસ આપીને અભિયાનની...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ફાટકમુક્ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં આગળ ધપતા રાજ્યની ૨૦ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર...
બાયડ તાલુકાની પ્રજાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. ત્યારે તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ખેતીના પાક માટેના યુરીયા ખાતરની અછત...
આપણા રાજ્યનો જિલ્લાનો દેશનો વિકાસ આગામી પેઢીના હાથમાં છે -ટી વાય ભટ્ટ મેનેજિંગ ડિરેક્ટર mgvcl વડોદરા RO પ્લાન્ટ શૌચાલય શોભાના ગાંઠિયા...
સમગ્ર દાહોદ જિલ્લામાં ચાલી રહેલા પોષણ અભિયાનના બીજા દિવસે લીમખેડા તાલુકાના દૂધિયા ગામે પોષણ સભા યોજવામાં આવી હતી. જેમાં બાળકોને...
રોકડા રૂપિયા,મોબાઈલ મળી ૨૧૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ: ઝઘડિયા તાલુકાના સેલોદ ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગેથી ઝઘડિયા ગામમાં રહેતા...
લુણાવાડા: મહીસાગર જિલ્લાના કડાણા તાલકાના માલવણની શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ....
૨૭ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી બેટી વધાવવાના શપથ લીધાં -૧૫ હજાર થી પણ વધારે સમાજ ના ભાઇ- બહેનો ઉપસ્થિત રહ્યાં ...