Western Times News

Gujarati News

મુંબઈ, નવરાત્રિમાં દરેક છોકરીને આજે કયા ચણિયાચોળીને કઈ રીતે પહેરવા અને તેમાં નવો લૂક કઈ રીતે મેળવવો એ સમસ્યા દરરોજ...

મુંબઈ, ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રિએ ગુરુવારે તેમની આવનારી ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ની રિલીઝ ડેટ અંગે જાહેરાત કરી છે. તેમણે પોતાના...

અમદાવાદ, કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવકને ઓસ્ટ્રોલિયા વર્ક પરમીટ આપવાનું કહી ૧૨ લાખ રૂપિયા એજન્ટે લીધા હતા. ત્યારબાદ તેને આર્મેનિયા દેશમાં...

નવી દિલ્હી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝની પ્રથમ મેચ રવિવારે ગ્વાલિયરના માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં...

નવી દિલ્હી, મહારાષ્ટ્રના જલગાંવમાં એક મહિલા સરપંચ ચૂંટાવા છતાં તેમને તેમના હોદ્દા પરથી દૂર કરી દેવાના મામલાને સુપ્રીમ કોર્ટે ગંભીર...

તેલ અવીવ, ઇઝરાયેલ પર હમાસના સાત ઓક્ટોબરના ઘાતક હુમલાની પૂર્વસંધ્યાએ તેલ અવીવમાં થયેલા ત્રાસવાદી હુમલામાં એક બોર્ડર પોલીસ અધિકારીનું મોત...

વાશિગ્ટન, અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, ચીનની સરકાર સાથે સંકળાયેલા અત્યંત કુશળ હેકર્સના જૂથે છેલ્લા કેટલાક દિવસોમાં યુએસની ઘણી મોટી ટેલિકોમ્યુનિકેશન...

વાશિગ્ટન, યુ.એસ.માં પેન્સિલવેનિયાના બટલરમાં ભરચક ચૂંટણી રેલીમાં એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ શેર કર્યું હતું. આ દરમિયાન તેમણે પૂર્વ...

કરાચી, પાકિસ્તાનના કરાચીમાં જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક મોડી રાત્રે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ વિદેશી નાગરિકોના મોત થયા...

અમદાવાદ સ્થિત એર ચાર્ટર કંપની એરોટ્રાન્સ સર્વિસીઝે 6 ઓક્ટોબર, 2024ના રોજ ચાર ધામ ખાતે હેલિકોપ્ટર ચાર્ટર સર્વિસીઝ શરૂ કરી હતી....

સંજય જોષી, વસુંધરા રાજે સિંધિયા કે દેવેન્દ્ર ફડણવીસ? તાજેતરમાં સચિવાલયની કેન્ટીનમા ભા.જ.પ.ના એક સશક્ત અને દિગ્ગજ નેતાને વીંટળાઈને કાર્યકર્તાઓનું એક...

થેલેસેમિયા અને સિકલ સેલ રોગના નિવારણની કામગીરી ઠોસ, નામ ‘રેડ ક્રોસ’ ગુજરાતના નાગરિકોમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હેમોગ્લોબિનોપથીઝને નાબુદ કરવા...

અમદાવાદ મંડળે પુલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને પશ્ચિમ રેલવેના પ્રથમ રોડ અન્ડર બ્રિજના નિર્માણમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. પશ્ચિમ રેલવેના અમદાવાદ...

ગુજરાતનાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ: ૭ ઓકટોબર - વિશ્વ કપાસ દિવસ કપાસમાં ગુજરાત ૨૬.૮ લાખ હે. વાવેતર વિસ્તાર, ૯૨ લાખ ગાંસડી...

રેલવે  મંત્રીએ લોકો નિરીક્ષકો સાથે વાત કરી -લોકો પાયલોટની સુવિધા અને સલામતી વધારવાના સૂચનો- લોકો નિરીક્ષકોએ જણાવ્યું હતું કે   કેન્દ્રીય રેલવે,...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે  લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો કર્યા મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનથી...

મકરબામાં ઈ.ડબ્લ્યુ.એસ. આવાસોનું માત્ર ચૂંટણીલક્ષી લોકાર્પણ થયું છે: શેહઝાદખાન પઠાણ (પ્રતિનિધિ) અમદાવાદ,   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબો માટે આવાસ બનાવવામાં...

(પ્રતિનિધિ) અમદાવાદ,   વાસણા વોર્ડમાં જીબી શાહ કોલેજ થી કેનાલ તરફ થઈ નદીના ડાઉન સ્ટ્રીમ માં નિકાલ પામતી મુખ્ય ડક્ટ ની...

લાગણીઃ બેરીકેટની બબાલ સ્નેહનો તંતુ સુતરફેણીની માફક સર્જાય છે,રચાય છે.તેની બારીકાઇ અને ગુંથણ ફેન્ટાસ્ટિક હોય છે. મને યાદ છે નાનપણમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.