Western Times News

Gujarati News

મોબાઇલ સેવા શરૂ કરવાની જાહેરાત બાદ સ્થાનિક લોકોને મોટી રાહત: મોબાઇલ ઇન્ટરનેટ હાલ બંધ રાખવા નિર્ણય શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ...

શિવસેનાએ ૧૦ રૂપિયામાં થાળી અને એક રૂપિયામાં સારવાર જેવી લોકલુભાવન વચનો પોતાના ઘોષણાપત્રમાં સામેલ કર્યા છે. મુંબઇ, શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા...

ભુજ, હરામીનાળામાંથી બીએસએફએ ૫ પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. પેટ્રોલિંગ દરમિયાન મ્જીહ્લને બિનવારસી હાલતમાં બોટ મળી આવી હતી.બીએસએફએ બોટમાં સવાર...

શરદ્‌પૂર્ણિમાએ દૂધ -પૈંઆનો પ્રસાદ લેવાથી પિત્તઆદિના રોગો દૂર થાય છે  : સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ: રવિવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર...

હવે ચાહકો માટે વધારે HDR મનોરંજન અને અદ્યતન ઇમેજિંગ લાવે છે બ્રેથટાકિંગ પ્યોરડિસ્પ્લે AIના અનુભવો દ્વારા સંચાલિત અદ્યતન ટ્રીપલ કેમેરા...

વસ્ત્રાપુર પોલીસે  કાર્યવાહી શરૂ કરી અમદાવાદ : પ્રેમલગ્ન કર્યા બાદ સાસરીયાઓએ અપનાવવાની ના પાડતાં મહિલા અને તેનો પતિ અલગ રહેતાં...

મહાબલીપુરમ્‌ : ચીનના પ્રમુખ જિનપીંગ ભારતની મુલાકાતે આવેલા છે તેઓ ગઈકાલે તામિલનાડુના મહાબલીપુરમ્‌માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ભારતીય...

અમદાવાદ : શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં લુંટનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પોતાની કારની આગળ એક્ટીવા પરથી સ્લીપ ખાઈને પડી ગયેલાં...

વૃદ્ધની અટકઃ વારંવાર સમજાવવા છતાં વૃદ્ધ ન માનતાં માતાએ લીધેલું પગલું અમદાવાદ : શહેરમાં માસુમ બાળકો સાથે સૃષ્ટી વિરૂદ્ધનાં કૃત્યો...

૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનું સ્વપ્ન રોળાયું (પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની...

મોટેરા સાબરમતીના પટમાંથી માલ ભરી લાવ્યો હતો (પ્રતિનિધિ) અમદાવાદ : દારૂ તથા જુગાર વિરૂધ્ધની કાર્યવાહી શહેર ક્રાઈમબ્ચે ગતરોજ અઢીસો લીટર...

મહિલા ગાયક કલાકારનું અપહરણ કરી ખંડણી માંગી (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં બે દિવસ પહેલા આરોપીને પકડવા ગયેલા પીએસઆઈ ભરવાડ...

ટ્રાફિકમાં બસ રોકીને ડ્રાઈવર જ પેસેન્જરને ટિકિટ આપશે અમદાવાદ, બીઆરટીએસમાં ૩૦૦ ઈલેક્ટ્રિક બસના પહેલા કોન્ટ્રાક્ટમાં કેન્દ્ર સરકારનો લાભ નહીં મળે...

એસપી રિંગ રોડની અંદરના વિસ્તારો કોર્પો. હદમાં ભળશે અમદાવાદ, એસજી હાઈવેથી એસપી રિંગરોડ સુધીનો વિસ્તાર હવે ન્યુ અમદાવાદ તરીકે વિકસાવાશે....

અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રાજ્ય સરકારના...

ત્રણ જગદ્‌ગુરૂ શંકરાચાર્ય પણ લક્ષચંડી મહાયજ્ઞમાં ખાસ હાજર રહેશે- દેશ-વિદેશના ૮૦ લાખથી વધુ લોકો જાડાશે અમદાવાદ,  શ્રી ઉમિયા માતાજી સંસ્થાન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.