લોકગાયક-ગાયિકા તેમજ લોકસાહિત્ય હસ્તીને ભાજપનો ખેસ પહેરાવી આવકારાયા- ભારત વિશ્વગુરુ બનવા તરફ અમદાવાદ, પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે...
ઓગસ્ટ, ૨૦૧૯ : ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે પોતાના બધા ગ્રાહકોં અને મુખ્ય રુપથી સીનિયર સિટીઝનને વિશેષ લાભ તથા સેવાઓ આપવા...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં પટાંગણમાં આવેલ શ્રી મહાબળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરેલ હતું....
નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા...
ચેન્નાઇ, તમિળનાડુના કાંચીપુરમ જિલ્લામા સ્થિત એક મંદિરમાં રવિવારના દિવસે મોડી સાંજે બ્લાસ્ટ થયા બાદ સરકારની ઉંઘ હરામ થયેલી છે. આ...
નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં મોનસુન અને પુરના કારણે કહેર હજુ સુધી જારી છે. ઉત્તરાખંડના પાંચ જિલ્લાઓ માટે...
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એસપીજી સુરક્ષાને દુર કરવામાં આવી છે. હવે તેમને માત્ર ઝેડ પ્લસની સુરક્ષા આપવામાં આવનાર છે....
મુંબઇ, સાઉથના સુપરસ્ટાર પ્રભાસે પોતાની બાહુબલી સિરિઝની બે ફિલ્મો મારફતે ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી હતી....
મુબંઇ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. હકીકતમાં ફરાહ ખાન...
મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ઇલિયાના ડી ક્રુઝે હાલમાં અનીસ બાઝમીની ફિલ્મ પાગલપંતિ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ...
(પ્રતિનિધ) બાયડ, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા શામળપુર ગામે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા નેશનલ હાઈવે પર આવી જતા કાર ચાલકે શોભાયાત્રાની...
વિરપુર સ્થાનિક તંત્ર ગોર નિદ્રામાં પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં લોકો મોતના મુખમાંથી પસાર થઈ રહ્યા છે
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર ગામે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઓવરહેડ પાણીની ટાંકી બનાવેલ છે કેટલાક...
(પ્રતિનિધિ) વલસાડ, સંઘપ્રદેશ દમણમાં દામિની વુમેન્સ ફાઉન્ડેશન અને આશા વુમેન્સ ફાઉન્ડેશન દ્વારા રાધા- શ્યામને ચરિતાર્થ કરી અનોખી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની...
(પ્રતિનિધિ) જંબુસર, મગણાદ ગામે આવેલ સુપરસોલ્ટ કંપની સામાજીક, શૈક્ષણિક કાર્યોમાં હંમેશા તત્પર રહે છે. કંપની સંચાલકો દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી...
(પ્રતિનિધિ) ભરૂચ, મહેસુલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ ના મુદ્દે આંદોલન ને ઉગ્ર બનાવતા કર્મચારી મહામંડળ ના આદેશ ના પગલે ભરૂચ...
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના છસ્સો વરસ પૌરાણિક રામપુરા ગામના સીમાડામા આવેલા ભગવતી ખીજડા વાળા સિક્કોતર માતાજી ના મંદિરના...
(પ્રતિનિધિ) વલસાડ, દમણ દલવાડા સ્થિત આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલ શ્રી વાસુકીનાથ મહાદેવ મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે બાબા વાસુકીનાથને મહારૂદ્રાભિષેક...
(પ્રતિનિધિ) વલસાડ, ભિલાડ આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીકમાં મેલડી માતાના મંદિરના સાંનિધ્યમાં આયોજીત કાર્યક્રમમાં ડેહલીનો હાડલપાડા અને પ્રથમ પાડાની શાળાના વિદ્યાર્થીઓને એકતા...
IPS સુધા પાંડેની પ્રેરણાથી ટીમ એસ.આર.પીએ આખે આખા જંગલ ઉગાડવાનું બીડું ઝડપ્યું ૧૦૦ ચોમી વિસ્તારમાં ૩૦૦ જેટલા વૃક્ષો વાવી શકાય તેવી...
શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં ગઇકાલે સાંજે પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલ પથ્થરબાજીમાં એક કાશ્મીરી ટ્રક ચાલકનું મોત નિપજયુ છે.પોલીસે આ...
પેરિસઃ ફ્રાન્સના બિયારિટ્સમાં G-7 બેઠક ચાલી રહી છે. રવિવારે ભારતના વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને બ્રિટેન વડાપ્રધાન બોરિસ...
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે માલપુરના વાત્રક તટે આવેલા નવા રક્ષેશ્વર મહાદેવ ખાતે ભક્તિમય વાતાવરણમાં ભગવાન સદાશિવ ની...
નિર્માતાઓ મોટા પાયે એક્શનથી ભરપૂર ટ્રેલર લોંચ કરવા માગે છે, પરંતુ ટૂંક સમયમાં જ સમજાયું કે તેઓએ જે કંઇ પ્લાન કર્યું...
વડતાલધામ ખાતે યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ભાવનગર ખાતે શ્રીસ્વામિનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં વિરાટ સત્સંગ મહાસંમેલન યોજાયું સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ વડતાલધામ...
ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઓમકાર દિવ્યાંગ ટ્રેનિંગ ડે-કેર સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઓમકાર દિવ્યાંગ...