Western Times News

Gujarati News

મુંબઈ, સેન્સર બોર્ડ દ્વારા સોમવારે બોમ્બે હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી કે ‘ઇમરજન્સી’ ફિલ્મની પ્રોડ્યુસર અને લીડ એક્ટર કંગના રણોત...

મુંબઈ, રોહિત શેટ્ટીની ‘સિંઘમ’, ‘સિંઘમ અગેઇન’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી સફળ ફિલ્મો પછી કોપ યુનિવર્સનું નવું પ્રકરણ ‘સિંઘમ અગેઇન’ દિવાળી...

મુંબઈ, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા જન્મી ત્યારથી ઐશ્વર્યા કોઈ પણ જગ્યાએ જાય તો હંમેશા તેને સાથે...

મુંબઈ, અનન્યા પાંડેએ એક રસપ્રદ ફિલ્મમાં કામ કર્યું છે,‘સીટીઆરએલ’. આ ફિલ્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારીત છે. ત્યારે આઈફાની ગ્રીન કાર્પેટ...

અમદાવાદ, વેરાવળમાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનના ડિમોલિશનનો મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. આ મામલે અરજદાર કમિટી દ્વારા વિવાદીત જગ્યા...

મહેસાણા, મહેસાણામાં રહેતા અને દરજી કામ કરતા દંપતીને અમેરિકા જવાના સપના પર પાણી ફરી વળ્યું છે. ગામના જ એક વ્યક્તિએ...

લાહોર, બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણયની જાણકારી આપી છે....

અમદાવાદ, GCCI દ્વારા ડૉ.એચ.જી. કોશિયા, કમિશનર, FDCA, ગુજરાત સરકારની હાજરીમાં ફૂડ સેફ્ટી અને હાઈજીન પર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું...

નવી દિલ્હી, સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક ૭૦૦ કિમી લાંબી દિલ્હી ચલો પદયાત્રા પૂર્ણ કરવા માટે દિલ્હીમાં પ્રવેશવા જઇ જ રહ્યા...

ઝાંસી, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક ફાયનાન્સ કંપનીના એરિયા મેનેજરે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સ્થળ પરથી ૫ પાનાની સુસાઈડ...

અમદાવાદ, 2 ઓક્ટોબર – ભારતના ખાદ્ય તેલ ક્ષેત્રે એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના વધી રહેલા મહત્વનો સ્પષ્ટ સંકેત આપતા તેની લીડરશિપ...

નવી દિલ્હી, ઈરાને ઈઝરાયલ પર લગભગ ૨૦૦થી વધુ મિસાઈલો છોડી છે. સમગ્ર ઈઝરાયલમાં અરાજકતાનું વાતાવરણ છે અને નાગરિકોના જીવ જોખમમાં...

નવી દિલ્હી, ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેરુસલેમમાં...

અમદાવાદ, 4 ઓક્ટોબર 1957ના દિવસે સૌપ્રથમ માનવ નિર્મિત પૃથ્વી ઉપગ્રહ સ્પુતનિક-1નું અંતરિક્ષમાં પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. જે બાદ અવકાશ સંશોધનોનો...

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના ઉપક્રમે ગાંધી જયંતિની ઉજવણી ના ભાગરૂપે હાઇકોર્ટના ઓફિસર્સ તથા...

અમદાવાદ ડિવિઝનમાં વિવિધ સ્થળોએ રેલવે કર્મચારીઓએ શ્રમદાન કર્યું હતું. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 02 ઑક્ટોબર 2024 ને "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક  શ્રી...

વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ 21 થી 26 ઑક્ટોબર દરમિયાન 18,000 ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન સાથે ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે ગાંધી જયંતી...

1919માં સ્થપાયેલ નવજીવન પ્રેસે ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન માત્ર પ્રિન્ટિંગ હાઉસ તરીકે જ નહીં પરંતુ ગાંધી વિચારના કેન્દ્ર તરીકે મહત્ત્વપૂર્ણ...

વિધાનસભાના ઇન્ચાર્જ સચિવશ્રી સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનોએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે તા. ૦૨...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.