Western Times News

Gujarati News

અમદાવાદ : અમદાવાદમાં આંતકવાદી હુમલાની દહેશત વચ્ચે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે આજે સવારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં શહેર પોલીસ,...

માધવપુરા પોલીસે અસ્થિર મગજની મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ...

મ્યુનિસિપલ કમિશ્નરે એક વર્ષથી ૭૩ (ડી) ના કામો સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કર્યા નથી (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સાબરમતિ વિસ્તારમાં આવેલી બે સોસાયટીઓમાંથી દસ જેટલી સાયકલોની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. આટલી...

જવાબદાર અધિકારી  અને આર્કિટેક્ટ સામે પગલાં ભરવા માંગણી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ  : રાજ્ય સરકારની ગ્રાંટ અને મ્યુનિસિપલ શાસકોની દેખરેખ હેઠળ...

કોન્ટ્રાક્ટરોની સિન્ડીકેટ તૂટીઃ રૂ.૩પ ના ભાવ આપ્યા બાદ રૂ.ર૧ ના ભાવથી કામ કરવા તૈયાર!! (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સામાન્ય રીતે...

  ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આપેલ ‘ડેડલાઈન’ બાદ   (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મ્યુનિસિપલ કોર્પોરેશનને મારી...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગતરોજ દહેજના કેસ માટે કોર્ટમાં આવેલા દંપતી વચ્ચે ઝઘડો થતાં તેમના પરીવારના સભ્યો પણ વચ્ચે પડતાં ઘીકાંટા...

અમદાવાદ,  સાયન્સ સીટી પાસે મ્યુનિસિપલ પ્લોટમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૦૮ વૃક્ષ-રોપા વાવી મીશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન કર્યું...

અમદાવાદ,  પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે પણ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, ફેકલ્ટી,...

અમદાવાદ,  સને ૧૯૬૨માં બનેલા સાબરમતી નદી પરના સુભાષબ્રીજના એક્સપાન્શન ગેપ પહોળા થઇ જતાં જૂની બેરિંગ બદલવાની જરૂરિયાત હવે ઉભી થઇ...

પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી પદવીદાનમાં સંબોધન ઃ મહત્વકાંક્ષા નાની ન રાખવા મોટા સપના જાવા ખચકાટ નહીં રાખવા વિદ્યાર્થીઓને સૂચન અમદાવાદ, ...

(તસવીરઃ જયેશ મોદી) અસારવામાં આવેલ સુપ્રસિદ્ધ નિલકંઠ મહાદેવ અને માતર ભવાની વાવ ખાતે પરંપરાગત રીતે શ્રાવણ માસના છેલ્લા દિવસે શ્રાવણી...

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં રશિયાના પ્રવાસે જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની આ યાત્રા ખુબ મહત્વપૂર્ણ બની...

ચેન્નાઇ : રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ) દ્વારા તમિળનાડુના કોઇમ્બતુર શહેરમાં આજે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. દરોડા...

કારગિલ : કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે લેહમાં ૨૬માં ખેડૂત-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. કલમ ૩૭૦ની નાબૂદી બાદ કેન્દ્ર શાસિત...

ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો દિનપ્રતિદિન વધુને વધુ ખરાબ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.