Western Times News

Gujarati News

Search Results for: કુમકુમ

કુમકુમ મંદિર ખાતે ઓનલાઇન બુધવારે મહિમાગાન કરવામાં આવશે : આ એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે - સાધુ પ્રેમવત્સલ દાસજી...

તા. ૫ જુલાઈ ને રવિવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મણિનગર દ્વારા નાદરી ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...

આજે ચાતુર્માસનો પ્રારંભ થયો હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીના નિશ્રામાં નાદરી...

શ્રી અબજીબાપાશ્રીના જીવનનું પુસ્તક હોંગકોગમાં પણ વેચાતું હતું - સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ મંદિર દ્રારા શ્રી અબજીબાપાશ્રીના જીવન ઉપર પ્રેઝન્ટેશન તૈયાર...

*(જીજ્ઞેશ પટેલ દ્વારા )* વંથલી અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો એ વાવણીની શરૂઆત કરી દીધી છે...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર : શ્રી અબજીબાપાશ્રીના જીવનનું પુસ્તક હોંગકોગમાં પણ વેચાતું હતું - સાધુ પ્રેમવત્સલદાસજી તા. ર૬ જૂન...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર : પર્યાવરણનું જતન કરવું જોઈએ - સાધુ પ્રેમવત્સલદાસજી એક વૃક્ષ પ૦ વર્ષની અંદર ૧પ.૭૦ લાખ રુપિયાનું...

તા. ર જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા નિર્જળા ભીમ એકાદશી નિમિત્તે ભગવાનને વિશિષ્ટ શણગાર...

આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે. તા. ૦ર-૦૬-૨૦૨૦ ને મંગળવાર ના રોજ જેઠ માસની નિર્જળા ભીમ એકાદશી હોવાથી પૂર્ણ...

તા.૧૬ મે શનિવાર ના રોજ અપીલ કરવામાં આવશે. ગાંધીજીની જેમ આત્મનિર્ભર -સ્વાવલંબી બનવું જોઈએ. ર૧ સદી ભારતની બનાવવી હોય તો...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ના મહંત મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તા. ૧ર, ૧૪, અને ૧૬...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર  - સહુ કોઈ ઓનલાઈન એકસાથે પારાયણની પૂર્ણાહુતિ કરી ગ્રંથની ઘરો ઘરો આરતી ઉતારશે. - ગ્રંથનું...

ગુજરાતના વોરિયર્સ માટે અને પ્રજાના સ્વાસ્થ્યના સુખાકારી માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રાર્થના કરવામાં આવી... શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે મહંત...

ગુજરતના સ્થાપના દિન પ્રસંગે ઓનલાઈન સૌ સત્સંગીઓ ભગવાનને પ્રાર્થના કરે તે માટેનું માનસીપૂજા ના વિષય ઉપર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું....

 સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘાના શણગારનો પ્રાંરભ - લોકડાઉનના કારણે ભકતોએ કુમકુમ મંદિરની યુટયુબના માધ્યમથી દર્શન કર્યા. - લોકડાઉન છે...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર - લોકડાઉનના સમયમાં સૌને હતાશા અને ટેન્શનમાંથી મુકિત આપવનાર શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચેષ્ટા નું કુમકુમ...

 તા. ૧૬ એપ્રિલને ગુરૂવારે રાત્રે ૯ - ૦૦ વાગ્યાથી સારાય વિશ્વમાં સૌ તેનો લાભ લઈ શકશે.  સત્સંગીજનો આ પ્રોગ્રામ દ્રારા...

કુમકુમ મંદિર ના સાધુ પ્રેમવત્સલ દાસજી એ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર અમદાવાદ ના મહંત શાસ્ત્રી શ્રી...

સ્વામિનારાયણ મંદિર કુમકુમ (મણીનગર) ના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું છે કે. કોરોના વાયરસ રૂપી મહામારી ના કારણે સર્વત્ર ઠેકાણે lockdown...

- શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય...

કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરી નું આજના દિવસે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના...

રંગબેરંગી ફૂલોથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો અને ફુલો દ્રારા સંતો ભકતો ઉપર છંટકાવ કરીને ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. કોરોના...

શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચાંદીની પિચકારી ધરાવવામાં આવશે. - હોળી એટલે માનવ સમાજમાં રહેલી અસહ્યપ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. –સાધુ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.