ભારત સરકાર દ્વારા સમાજ સેવા ક્ષેત્રમાં યુવા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતા સમાજ કલ્યાણ માટે રાષ્ટ્રીય સેવા યોજના નો એવોર્ડ એનાયત...
Search Results for: સ્વચ્છતા
ભરૂચ, આમોદ નગરને સિંગલ પ્લાસ્ટિક યુઝ થી મુક્ત બનાવવા માટે આજ રોજ આમોદ નગરપાલિકાએ બજારમાં ખાસ ઝુંબેશ હાથ ધરી હતી...
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાનું હાંડીયા ગામ તાલુકાનુ પ્લાસ્ટિક મુક્ત પહેલું ગામ બન્યું છે કલેકટરની અઘ્યક્ષ સ્થાને રાત્રી...
ગાંધીનગર, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગરના એન્વાયરમેન્ટ એન્જિનિરીંગ શાખા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી...
વિંઝોલ અને વાસણા પ્લાન્ટમાં મશીનરી બદલવામાં આવશે : જુના પેરામીટરના પ્લાન્ટ હોવાથી નદીમાં અશુધ્ધ પાણી છોડવામાં આવી રહ્યુ હોવાની ચર્ચા...
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ શ્રી રામ અલ્કલી એન્ડ કેમિકલ કંપની દ્વારા દધેડા ગ્રામ પંચાયતને સ્વછતા જાળવણીમાં ઉપયોગી ટ્રેક્ટર...
સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીની બલિહારી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગમાં વિવાદો લગભગ કાયમી બની ગયા...
તળાવ તેમજ તેની આસપાસ કાદવ કિચડ, ગંદકીની પણ વ્યાપક ફરિયાદોઃ લોકોની ફરિયાદ છતાંય તંત્ર ઉદાસીન અમદાવાદ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં...
પાલનપુર, અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે માઇભક્તો દ્વારા ૧૧૫.૧૫ ગ્રામ સોનું દાગીના અને વિવિધ સ્વરૂપે માતાજીને ધરાવાયું છે. મુંબઇના શ્રી મધુકુમાર...
રાંચી, ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા પાટનગર રાંચી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર...
(પ્રતિનિધિ) ભિલોડા, શામળાજી મંદિરમાં સમગ્ર રાજ્ય અને દેશમાં થી દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો મંદિરમાં બિરાજતા શામળિયા ભગવાનના દર્શનાર્થે આવતા હોય...
દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા (માહિતી બ્યુરો, પાલનપુર) પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી...
રિવ્યુ મીટીંગમાં કમીશ્નરે કરેલી તાકીદ બાદ નિર્ણય : ટોઈંગ ક્રેઈનને કોઈ ટાર્ગેટ આપવામાં આવશે નહી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજયમાં...
(પ્રતિનિધિ) ભિલોડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સમર્થન આપવાની સાથે પ્રજાજનોની જનજાગૃતિ માટે એનસીસી દ્વારા “સ્વચ્છ ભારત મિશન” યાત્રા એનસીસી...
મથુરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે નદી અને તળાવમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિકને...
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ઉત્તરપ્રદેશ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી કિરણ રિજજૂની પ્રેરક ઉપસ્થિતી. પ્રધાનમંત્રીશ્રીના ફીટ ઇન્ડિયા સંકલ્પમાં...
દિવ્યપથ કેમ્પસ, મેમનગર ખાતે જિ સી ઈ આર ટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને શ્રી મહાલક્ષ્મી જીલ્લા શિક્ષણ અને તાલિમ ભવન...
અંબાજી:પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના સાત દિવસીય મહામેળાનો તા.8 મી સપ્ટેમ્બરથી વિધિવત પ્રારંભ થવાનો છે. ત્યારે આ મિનિકુંભમાં આવતા...
એડવોકેટ પરિવાર સાથે પિત્ઝા ખાવા ગયા‘ને ઈયળ નીકળી, ફરીયાદ કરતા કાર્યવાહી અમદાવાદ, શહેરના કેટલાંક ખાણી-પીણીના એકમોમાં સ્વચ્છતાનો અભાવ જાવા મળી...
મચ્છરોનો કરડવાથી અનેક રોગો ઉભા થાય છે ત્યારે, મચ્છારોનો ઉપદ્રવ અટકાવવાને એક ઝુંબેશનું સ્વરૂપ અપાયું છે. અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક...
પીરાણા ડમ્પ સાઈટ પીરાણા સાઈટ પર નવા ટ્રો-મીલ મશીન મુકવા સુચનાઃ સભ્યોની ફરીયાદો દૂર નહીં થાય તો વાક આઉટ...
કલમ 370 રદ કર્યા પછી, કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે, એક પણ ગોળી ચલાવાઈ નથી, એક પણ વ્યક્તિનું મોત થયું નથી: કેન્દ્રીય ગૃહમંત્રી...
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.પાંચ વિભાગની શાળાઓ દ્વારા કુલ ૨૧ કૃતિઓ...
અમદાવાદ, સાયન્સ સીટી પાસે મ્યુનિસિપલ પ્લોટમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૦૮ વૃક્ષ-રોપા વાવી મીશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન કર્યું...
આજે વિશ્વ ખેલ દિવસ છે રમત-ગમત એ દરેક વ્યક્તિના જીવન સાથે નાનપણથી જણાયેલ છે જેની જીવનમાં ખૂબ જ અગત્યતા છે....