Western Times News

Gujarati News

ગાંધીજી અહિંસાના પૂજારી અને માનવતાના અગ્રદૂત હતાં - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજયપાલ પદે શપથ લીધા બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી...

ખેડૂતોને સીધો જ  લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભુ કરાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ...

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય...

સાત તાલુકાઓમાં ૭૬૪૧૬ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયુ:  વ્યારા, તાપી  જિલ્‍લામાં લાંબા સમયના ઉઘાડ બાદ છેલ્લા બે ત્રણ  દિવસથી ...

ચંદ્રયાન-૨ આજે બપોરે ૨ઃ૪૩ વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રક્ષેપણ પછી રોકેટની સ્પીડ અને...

વર્લ્ડ પીસ એમ્બેસેડર પરમ પુજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંદેશ-  વિશ્વમાંશાંતિ, કરુણા અને ઉદારતા પ્રસરે  શ્રી સ્વામિનારાયણ નૂતન...

અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બને તે હેતુથી વિવિધ...

બંને પક્ષની સામ-સામે પોલીસ ફરિયાદ બાદ તપાસ શરૂ અમદાવાદ, શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સ્ટર્લિગ હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલના વહીવટી...

ભોગાવો નદીમાં ૧૨૭ મીલીયન ક્યુબીક ફીટ વરસાદી પાણીનો સંગ્રહ થતાં ભોળાદ સહિત અંદાજે ૧૦ જેટલા ગામોની ૧૧ હજાર એકર જમીનને...

(આલેખન;- મનીષા પ્રધાન) અમદાવાદ: ન્યુ-રાણીપ વિસ્તારના ચેનપુર ગામમાં રહેતા ૩૮ વર્ષીય રાજીવભાઇ શ્રીવાસ્તવ ગેરેજમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે....

  રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી તોફાની તત્ત્વો દ્વારા આંબલીની પોળમાં કરાતા પત્થરમારાથી સ્થાનિક નાગરીકોમાં ફફડાટ અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોમી...

અમદાવાદ : અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત પરિવારોના જીવનમાં વિવિધ યોજનાઓ થકી વિકાસરૂપી ઉજાસ પાથરવાનો ભગીરથ પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા...

  રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં પણ વરસાદ પડશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઘણા લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર...

કૌશા અને ધૈર્યની બેવડી સિદ્ધિ -પુર્વાંશી અને અક્ષિતે કારકિર્દીના પ્રથમ ટાઇટલ જીત્યાં અમદાવાદ,  કૌશા ભૈરપૂરે અને ધૈર્ય પરમાર અહીંના ક્લબ...

(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા)  ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મહેમદાવાદ ખાતે આજ રોજ તા:- ૨૧-૦૭-૨૦૧૯ના રોજ મહેમદાવાદ સેવા પરિવાર દ્વારા મહેમદાવાદ ડિગ્રી...

પોતાની સર્જનાત્મકતાથી વિવિધ ક્ષેત્રે કાર્ય કરનાર મહાનુભાવોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે સન્માનિત શ્રેષ્ઠીઓ-કલાકારોએ પોતાની સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે મુખ્યમંત્રી...

(મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી) ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એવમ્ સરદારધામ- અમદાવાદ દ્વારા સંચાલિત ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના વડપણ હેઠળ તારીખ...

ફોરલેન રસ્તાની કામગીરી જોઇ લોકોમાં આનંદ અને સંતોષની લાગણી (માહિતી બ્યુરો, પાલનપુર) યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તાઓને રૂ. ૪૨૯.૪૮ કરોડના ખર્ચથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.