Western Times News

Gujarati News

સ્કુલોમાં ગેરહાજર રહેનારા ૩૯ શિક્ષકો ડીસમીસ કરાયા (એજન્સી) અમદાવાદ, સ્કુલોમાં ઓનલાઈન હાજરીમાં સતત ગેરહજર રહેતા ૧૭પ શિક્ષકો પર શિક્ષણ વિભાગ...

(એજન્સી) ન્યુયોર્ક, અમેરીકામાં વડુ મથક ધરાવનારી ઉબેર ટેક્ષી એગ્રીટર કંપનીની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોવાનું કહેવાય છે. ખુદ અમેરીકામાં...

અત્યાર સુધી ચુલા પર ઈડલી બનાવતા હતા ભારત ગેસ, કોઇમ્બતુરના અધિકારીઓએે ૮૦ વર્ષના કમલાથલને એલપીજી ગેસ કીટ આપી (અજન્સી) મુંબઈ,...

કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના લિડસ  – ર૦૧૯ ઇન્ડેક્ષમાં ગુજરાત ફર્સ્ટ:-  ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલને નવી દિલ્હીમાં એવોર્ડ એનાયત...

ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટીવીટીઝ  બદલ અમદાવાદ જિલ્લાને વિશિષ્ટ સન્માન મળ્યું 'બેટી બચાવો બેટી પઢાવો'...

રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજપીપલા ખાતે યોજાનારા “બાળ અધિકારો-ફરિયાદ નિવારણ” કેમ્પ સંદર્ભે વ્યાપક પ્રચાર પ્રસિધ્ધિ  થકી લોકો મહત્તમ...

અમદાવાદને અડીને આવેલા બોપલ-ઘૂમા નગરપાલિકા વિસ્તારને ડેન્ગ્યુના રોગચાળાએ ભરડામાં લીધો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે  ડેન્ગ્યુની બિમારીના દર્દીઓની સંખ્યામાં...

(પ્રતિનિધિ) ભિલોડા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં ગણેશ ચતુર્થીનું પર્વ પુર્ણ થતાં આજે અનંત ચૌદશના દિને ઠેર-ઠેર ગણેશ...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તાર તથા ગામ વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં તથા જાહેર ચોકમાં ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની...

(પ્રતિનિધિ) ભિલોડા, શામળાજી મંદિરમાં સમગ્ર રાજ્ય અને દેશમાં થી દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો મંદિરમાં બિરાજતા શામળિયા ભગવાનના દર્શનાર્થે આવતા હોય...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જીલ્લા પોલીસ અધિક્ષકે જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી...

(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે અસહ્ય દુર્ગંધ મારતી ગંદકી દુર કરવા સંદર્ભે આરોગ્ય વિભાગની તાકીદથી ભિલોડા ગ્રામ પંચાયત...

નર્મદા નદીમાં પૂરના પાણીની સતત આવક ના પગલે તમામ નર્મદા ઓવારે પણ પોલીસ કાફલો ખડકી દેવાયો પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા...

“અગલે બરસ તું જલ્દી આના” : મોડાસાના નગરજનો હિલોળે ચઢ્યા ભિલોડા, માલપુર શહેરમાં ગણેશ યુવક મંડળ દ્વારા કાશ્મીરના પુલવામામાં આતંકી...

અંબાજી મેળામા લાખો યાત્રિકો આવે છે. ઘણા યાત્રિકો સપરિવાર પણ આવે છે. મહામેળામાં કોઇ બાળક ખોવાઇ જાય તો તેને તેના...

પેટલાદ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન ની અનોખી પહેલ- મોટી મૂર્તિઓનું અટલ ઉપવનમાં સુશોભન અને સમર્પણ આલેખન – અમિતસિંહ ચૌહાણ, વિધ્નહર્તા ભગવાન...

દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો  માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા (માહિતી બ્યુરો, પાલનપુર) પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.