ગુજરાત ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખની નિમણૂંક થઇ કે થશે એવી પ્રવાહી રાજકીય સ્થિતિ છે.આ અંગે ભા.જ. પ.સાથે નિકટતાથી સંકળાયેલા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો એસ.ટીના કર્મચારીઓ માટે સવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ...
અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ' પેથેકોનબીજે - ૨૦૨૫'માં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ -: શ્રી...
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ બન્યા તે પહેલાં ૩૫ વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે સક્રિય રહ્યા છે. તેઓ ગુરુકુલ પરંપરાથી...
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે હરિયાણામાં તેમના પ્રાકૃતિક ગુરુકુલ ફાર્મનું અવલોકન કર્યું રાજ્યપાલશ્રીએ ગુરુકુલ ફાર્મમાં...
હિમોફિલિયાના દર્દીઓની પડખે ગુજરાત સરકાર -અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ.૮ કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર...
નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાતનો દબદબો, -ગુજરાતના કુલ ઘરેલુ ઉત્પાદન સામે દેવામાં છેલ્લા 10 વર્ષમાં 4.5%નો ઘટાડો, સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં great.gujarat.gov.in વેબ પોર્ટલ લોન્ચ કર્યું ટ્રિબ્યુનલના અધ્યક્ષ નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી આર.એમ. છાયાની પ્રેરક ઉપસ્થિતિ -અપીલ કરવાની કાર્યવાહી...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો(L&T)એ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના માટે ગાંધીનગરમાં MoU કર્યા L&T દ્વારા રૂ. 22 કરોડના અંદાજિત ખર્ચે વડા...
મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ‘સોમનાથ મહોત્સવ’ -તા.૨૪ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭ કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ...
સુરત, જો તમે બ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ કરતા હશો તો હવે ચેતી જજો. સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વસ્તુઓ બનાવતું...
આશરે પાંચ હજારથી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં બંધ થયું ઃ ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે ગાંધીનગર, ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક...
રણવીર અલ્હાબાદીયા અને સમય રૈના પર ભડક્યાં ધીરેન્દ્ર શાસ્ત્રી -એક સનાતની હોવું અને એક બનવાનું નાટક કરવું, બંનેમાં જમીન-આસમાનનો ફરક...
મલ્હાર ઠાકર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં છે. દર્શકોના પસંદીદા અભિનેતા મલ્હારની અન્ય એક ફિલ્મ 14મી માર્ચના રોજ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યમુના નદીને સ્વચ્છ બનાવવાનું ચૂંટણી વખતે વચન આપ્યું હતું નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી...
કેજરીવાલે ૪૦ હજાર વર્ગ ગજ(આઠ એકર)માં ફેલાયેલા આ આલીશાન સરકારી ભવનના નિર્માણ માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. નવી દિલ્હી, દિલ્હીમાં...
હું હંમેશા સરકારના સારા કામના વખાણ કરૂ છું, પછી ભલે તે તેમની પાર્ટીની સરકાર હોય કે અન્ય કોઈ પાર્ટીઃ થરૂર...
રેલવેએ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી પ્લાન લાગુ કર્યો જનસેન ગંજથી સીધા સ્ટેશન જતો લીડર રોડ બંધ કરાયો મહાકુંભમાં ફરી ચક્કાજામ, શેરી-રસ્તા...
સાહેબોને પરસેવો ન થાય તે માટે પ્રજાના પરસેવાની કમાણીનો ધૂમાડો અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા થઈ રહ્યો છે 2022-23 માં વાર્ષિક...
વર્ષ ૨૦૨૩માં રાજપુરામાં બંને વિરુદ્ધ હત્યાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી, જે બાદ બંને ફરાર હતા પટિયાલા, પંજાબ પોલીસે પટિયાલાના...
નીતા અંબાણીને મહિલા સશક્તિકરણ સહિત ઘણા ક્ષેત્રોમાં કરી ઉત્તમ કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા નવી દિલ્હી, રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને...
ઈન્ડિગોની ફ્લાઈટમાં તેમને અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અને અહીં તેમનું વેરિફિકેશન કરાયું હતું નવી દિલ્હી, અમેરિકાથી બીજી ફ્લાઈટમાં કુલ...
બેંગલુરુમાં સૌથી વધુ ૨૬%નો વધારો જોવા મળ્યો છે બેંગલુરુ, ભારતના મોટા શહેરોમાં ઓફિસ સ્પેસની માંગ ઝડપથી વધી રહી છે, જેના...
શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ધક્કા-મુક્કી કરી રહ્યા હતાં નવી દિલ્હી, નવી દિલ્હી...
પોલીસે કહ્યું કે, ‘પ્રયાગરાજ તરફ ચાર ટ્રેનો જવાની હતી, આમાંથી ત્રણ ટ્રેનો વિલંબથી દોડી રહી હતી, જેના કારણે રેલવે સ્ટેશન...