Western Times News

Gujarati News

વિપક્ષે બંધારણ પર હુમલો ગણાવ્યો ટીએમસીના એક સાંસદે કહ્યું હતું કે પૈસા બચાવવા કરતાં લોકતાંત્રિક અધિકારોનું સમર્થન કરવું વધુ મહત્વનું...

મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ આ રોગનો શિકાર મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના કેટલાંક ગામોમાં છેલ્લાં કેટલાંક સમયથી એક વિચિત્ર બીમારી ફેલાઈ...

યુપીના મુખ્યમંત્રીએ વકફ બોર્ડને ભૂમાફિયાઓનું બોર્ડ ગણાવ્યું લખનૌ ‘મહાકુંભ મહાસંમેલન’ નામના કાર્યક્રમમાં યોગીએ ચેતવણી આપી હતી કે કે કુંભ ભૂમિ...

ગેમ ચેન્જર’નું નિર્દેશન શંકરે કર્યું છે રામ ચરણની ‘ગેમ ચેન્જર’ હિન્દી માર્કેટમાં દમ નહી બતાવી શકે મુંબઈ, રામ ચરણ અને...

બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત :- રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા બાળકોને...

પોલીસે આપના કાર્યકરોને વડાપ્રધાન નિવાસમાં પ્રવેશતા અટકાવ્યા ભાજપ મીડિયાને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને ફાળવવામાં આવેલા મથુરા રોડ ખાતેના બંગલા પર લઇ...

વડાપ્રધાને રાજ્યમાં રૂ.૨ લાખ કરોડનાં પ્રોજેક્ટ્‌સનું ઉદઘાટન કર્યું કેન્દ્ર સરકાર લાખો કરોડની યોજનાઓમાં આંધ્રપ્રદેશને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે વિશાખાપટ્ટનમ,...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) 2025નો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો...

રોજ ૬,૦૦૦થી વધુ ટેક-ઓફ અને લેન્ડિંગ થતાં હોવાથી મહત્વનો ડેટા મળી શકે દેશના જુદાજુદા ભાગોમાં નવા એરપોટ્‌ર્સ બની રહ્યા છે...

લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે બે દિવસીય “યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા” વિષય અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આરંભ અમદાવાદ તા....

સરકારને ૧૪ માર્ચ સુધીમાં સ્કીમ તૈયાર કરવાનો આદેશ કોર્ટે જણાવ્યું હતું કે, વ્યાખ્યામાં જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઇજા પછીનો એક કલાક...

સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીશ્રીની સૌને અપીલ...

ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો સૌથી મોટો ઉત્સવ લગભગ પિસ્તાલીસ દિવસ સુધી ચાલવાનો છે. -એક રીતે મહાકુંભમાં રાજ્ય સત્તા, સમાજ સત્તા...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ મુજબ છે : ·         ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ (વન-વે) ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ તારીખ 10.01.2025 શુક્રવારના રોજ સાબરમતીથી 22.55 કલાકે ઉપડીને બીજા દિવસે 11.01.2025 શનિવારના રોજ 21.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે. ·         ટ્રેન નંબર 09237 ભાવનગર - લખનઉ સ્પેશિયલ (વન-વે) ટ્રેન નંબર 09237 ભાવનગર - લખનઉ સ્પેશિયલ તારીખ 11.01.2025 શનિવારના રોજ ભાવનગરથી 21.45 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 13.01.2025 સોમવારના રોજ 04.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, અચ્છનેરા, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે. ટ્રેન નંબર 09477 અને 09237 નું બુકિંગ 09.01.2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

ફક્ત કર્મકાંડ કરવાથી કે દરરોજ મંદિર કે દેરાસર, મસ્જિદ કે ચર્ચમાં જવાથી અથવા દાનધર્માદા કરી લોકોમાં પોતાની વાહવાહ મેળવવાથી આસ્તિક...

પશ્ચિમ રેલવેની 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા રદ પશ્ચિમ રેલવેની 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા ધુમ્મસના વાતાવરણ અને ટેકનિકલ કારણોને લીધે રદ કરવાનો નિર્ણય...

ભવ્ય મંડપ ડેકોરેશન, આભૂષણોનો આડંબર, બેન્ડબાજાનો શોરબકોર, વૈભવી વરઘોડા, નાચગાન, ફટાકડાંની આતશબાજી, વૈવિધ્યમય જમણવાર અને ફિલ્મી ઢબના પ્રી-વેડિંગ શુટિંગ પર...

વડોદરાના નાગરીકોએ પીધું દૂષિત પાણી!-દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી લોકો પીવાના પાણીના ટેન્કર મંગાવવા મજબૂર છે. વડોદરા, સ્માર્ટ સિટી વડોદરા...

QR કોડથી ટ્રેનની માહિતી મળશે-કયુઆર સ્કેનથી કાઉન્ટર ટિકિટ કેન્સલ પણ થશે અમદાવાદ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.ર અને ૩ને ૬૦...

સ્થિતિ પર સરકારની ચાંપતી નજર છે ઃ જે.પી.નડ્ડા (એજન્સી)નાગપુર, દેશમાં એચએમપીવીના પાંચ કેસના નિદાન પછી કેન્દ્ર સરકારે રાજ્યોને શ્વસનતંત્રને લગતી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.