Western Times News

Gujarati News

મજનુ કા ટીલા અને અક્ષરધામ જેવા વિસ્તારોમાં ઝડપી શહેરીકરણને કારણે ગ્રીન બેલ્ટમાં ઘટાડો થયો છે નવી દિલ્હી, IIT રૂરકીના વૈજ્ઞાનિકો અને...

‘અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશોને કારણે મોટા બિઝનેસ હાઉસ ગરીબ ખેડૂતોની જમીન પર કબજો કરી રહ્યાં છે.’ સમાજવાદી પાર્ટી મીડિયા...

બોલિવુડ અભિનેત્રી સોનમ કપુર અને તેનો પતિ આનંદ આહુજા પોતાના દિકરા વાયુ સાથે લંડન, મુંબઈ અને દિલ્હીમાં ટ્રાવેલિંગ કરતા હોય...

જ્વેલરીની દુકાનમાંથી કરોડોની લૂંટમાં સામેલ જ્યારે બીજો આરોપી મોકો મળતાં જ એન્કાઉન્ટર સ્થળ પરથી ભાગી ગયો છે, ટીમ તેને શોધવામાં...

‘ડિજિટલ તાંત્રિક’ એ વેપારી પાસેથી રૂપિયા ૬૫ લાખની છેતરપિંડી-હેમંત કુમાર રાય નામના વેપારીએ પોતાની ખોટનો ઉકેલ મેળવવા માટે એક તાંત્રિકનો...

આ ચૂંટણી મારિજુઆના પર ફેડરલ પ્રતિબંધને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે નવી દિલ્હી,  અમેરિકામાં પ્રમુખપદની...

અનન્યાએ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહારથી એકદમ ગ્લેમરસ લાગે છે, પરંતુ તેની અંદર ઘણો સંઘર્ષ છે મુંબઈ, ઇન્ડિયા ટુડે માઇન્ડ...

યુનાઇટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપ પોર્ટ મેકનીલના કિનારે આવ્યો હતો કેનેડા,  ઉત્તર અમેરિકાના દેશ કેનેડામાં ભૂકંપના આંચકા અનુભવાયા...

આ ઘટનાની તપાસની જવાબદારી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી છે, એફબીઆઈએ કહ્યું કે તે આ ઘટનાની તપાસ “હત્યાના પ્રયાસ”...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ -: વડાપ્રધાનશ્રી :- Ø  ‘ગ્રીન...

અમદાવાદ: 14મી સપ્ટેમ્બર, 2024ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે પ્રખ્યાત લેખક શ્રી હરીશ મહેતાના પુસ્તક "મેવરિક ઈફેક્ટ" ના ગુજરાતી વર્ઝનનું...

"રણોત્સવ તો યોજાવાનો જ છે", માત્ર ટેન્ટ સિટીના ટેન્ડરને લઈ વિવાદ સર્જાયો-ધંધાદારીઓએ જણાવ્યું હતું કે, “અફવાથી બચીને રહેવું અને રણઉત્સવ...

વડોદરાના લોકો તંત્ર સામે લાચાર બન્યા છે ત્યારે પૂરની સ્થિતિ સામે લડવા નાગરિકે પોતાની બોટ વસાવી  વડોદરા, સ્થાયી સમિતિના અધયક્ષ...

સકકરબાગ ઝુમાં ૨ થી ૮ ઓક્ટોબર સુધી ફ્રીમાં એન્ટ્રી -આગામી ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સંદર્ભે મુલાકાતીઓને...

સત્તારૂઢ સહયોગીઓ વચ્ચે સીટની વહેંચણી આગામી ૮ થી ૧૦ દિવસમાં નક્કી કરવામાં આવશે ઃ સીએમ શિંદે મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ...

રાહુલ ગાંધી ભારતીય નથી અને તેમને ભારત પ્રત્યે પ્રેમ નથી -રાહુલ ગાંધીએ શીખો પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રીએ રાહુલ...

મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે એક ચુકાદામાં કહ્યું ન્યાયમૂર્તિ અનિસ કુમાર...

350થી વધારે વિક્રેતાઓએ ભાગ લઈને એમેઝોન-ઇન્ડિયાના આગેવાનો સાથે ચર્ચાઓ કરી આગામી તહેવારોના સંદર્ભે ઇવેન્ટમાં વિચારો, આંતરદ્રષ્ટિ તથા વ્યૂહરચનાઓ અંગે વિચાર-વિમર્શ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.