Western Times News

Gujarati News

એક એવી મોબાઈલ બસ, જે દેશના દરેક ખૂણે જઈ કરે છે લોકોને વાંચન પ્રત્યે જાગૃત બસમાં પ્રવેશતા જ મળે છે પુસ્તકોનો...

ભરૂચ, અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં...

નવી દિલ્હી.  કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી પ્રતિષ્ઠિત કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક-ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ ભારતના માનનીય...

રાજ્યની ૪૦ હજારથી વધારે પ્રી-સ્કૂલની હડતાળ (એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકારના આકરા નિયમો સામે રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલોએ સરકારના આકરા નિયમો...

મુંબઈ, અનન્યા પાંડે તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. રવિવારે, અનન્યા પાંડેને નેટફ્લિક્સ...

મુંબઈ, તાજેતરમાં જ ક્રિસ્ટલ ડિસોઝાનો નવો શો ‘વિસ્ફોટ’ આવ્યો છે, આ પહેલાં તે ૨૦૨૧માં ‘ચહેરે’માં જોવા મળી હતી. આ ત્રણ...

મુંબઈ, અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ આ વર્ષની સૌથી ચર્ચિત અને મોસ્ટ અવેટેડ ફિલ્મો પૈકીની એક છે. દર્શકોની વચ્ચે આ ફિલ્મની...

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના બાવળામાં રહેતા યુવકે થોડા સમય પહેલા બે લોકો પાસેથી ઉછીના નાણાં લીધા હતા. બાદમાં તે આર્થિક ભીંસમાં...

અમદાવાદ, ખ્યાતિકાંડમાં સંડોવાયેલા હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે દારૂના કેસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે દરેક મતદાન મથક પર મતદાતાની મહત્તમ સંખ્યા ૧,૨૦૦થી વધારી ૧,૫૦૦ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી જાહેર...

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે ભારતના ઘટી રહેલા પ્રજનન દર અને તેના કારણે ઘટી રહેલી વસ્તીની...

નવી દિલ્હી, ઉત્તરપ્રદેશના ખેડૂતોએ સરકારે કરેલી જમીન સંપાદનનું ઉચિત વળતર નહીં મળ્યું હોવાનો ગંભીર આક્ષેપ મુક્યો છે. તેમણે એક તબક્કે...

હિંમત અને જુસ્સા સાથે સ્વમાનભેર જીવતા સૌ દિવ્યાંગજનોની સાથે હરહંમેશ અમારી સંવેદનશીલ સરકાર: મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાય અને...

‘નેનો ક્રાંતિ’ની શરૂઆત કરનારા ગુજરાતમાં 20 લાખથી વધુ ખેડૂતો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે IFFCO શ્રીલંકા, નેપાળ, ભૂટાન, બ્રાઝિલ જેવા દેશોમાં નેનો યુરિયાની  નિકાસ અને U.S.A માં...

વન્યજીવ વસ્તી અંદાજ મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત ૨૧ પ્રજાતિઓની અંદાજે ૯.૫૩ લાખથી વધુ વસ્તી-ગુજરાતમાં વિવિધ જળ પ્લાવિત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.