Western Times News

Gujarati News

વાયનાડ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર બંધારણ અને લોકશાહીને નબળા પાડવાનો આરોપ મુક્યો છે. વાયનાડ સાંસદ પ્રિયંકાએ...

નવી દિલ્હી, ક્રિમિનલ કેસમાં ચાલી રહેલી તપાસને ખુબ જ અપવાદરૂપ હોય એવા કિસ્સામાં જ બીજી એજન્સીને ટ્રાન્સફર કરવી જોઇએ, કેમ...

નવી દિલ્હી, આંધ્રપ્રદેશના ઉદ્યોગપતિ વેલમતી ચંદ્રશેખર જનાર્દન રાવના પૌત્ર કીર્તિ તેજાની સંપત્તિ વિવાદમાં તેમની હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી...

નવી દિલ્હી, દેશના હાલ ચાલુ અને ભૂતપૂર્વ એવા સંસદસભ્યો અને ધારાસભ્યો વિરુદ્ધ છેલ્લાં કેટલાંય સમયથી પેન્ડિંગ રહેલાં ૫૦૦૦ કેસને ધ્યાનમાં...

વાશિગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, તે યુનાઇટેડ સ્ટેટ્‌સ, કેનેડા અને મેક્સિકો સહિત તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ...

એસબીઆઇ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે તેના બે ફંડ્સ દ્વારા કોંક્રિટ ઇક્વિપમેન્ટ ઉત્પાદક એજેક્સ એન્જિનિયરીંગમાં જાહેર ભરણા પહેલાં આઇપીઓ ખૂલે તે પહેલાં...

દિવ્યાંગ વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા નોકરીદાતાઓ અને તેમની નોકરી માટે વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરો માટે રાજ્ય પારિતોષિક સ્પર્ધા...

રાજ્યના નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વધઈ એમ ચાર તાલુકાઓ  ખાતે અંદાજે ૫.૪૬ લાખ વસ્તીમાં સામૂહિક દવા વિતરણ કામગીરીનું આયોજન હાથ ધરાશે આજે...

'પરીક્ષા પે ચર્ચા’ની આઠમી કડી અંતર્ગત રાજ્યની ૪૦ હજારથી વધારે શાળાના ૬૧.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના સંવાદનું પ્રસારણ નિહાળ્યું પ્રેરક...

અમદાવાદ, 10 ફેબ્રુઆરી, 2025 – દેશની સૌથી મોટી લક્ઝુરિયસ સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે...

ભુતકાળમાં ભારતની ડિપ્લોમસીએ અમેરિકાને પણ બોધપાઠ શીખડાવ્યો હતો 1998 માં પોખરણમાં કરેલા અણુ ધડાકાથી ભારત દુનિયામાં છઠ્ઠુ અણુ શાસ્ત્ર બની...

પરમાત્મા જેમ અનેકરૂપે અને નામે ઓળખાય છે, તેમ માનવસમાજની કામ કાઢવાની રીત અનીતિ, ભ્રષ્ટાચાર, સડો, લાગવગ, લાંચ-રુશ્વત વગેરે નામે ઓળખાય...

“મને છોડી દો એક માજીને મારી નાખ્યા તમને પણ મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. જેથી આગેન્દ્રભાઈએ તખીબેનના પરિવારજનોને હત્યા...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન માટે શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળી રહયો છે. ત્યારે અમદાવાદથી જતી ટ્રેનોની પણ દયનીય સ્થિતી...

અંબાજીમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ (એજન્સી)અંબાજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ...

રાજ્યમાં કઠોળની નિકાસ વધીને ૨,૪૭,૭૮૯ ટન થઈ, ગત વર્ષની સરખામણીએ બમણી (એજન્સી)ગાંધીનગર, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ...

(એજન્સી)સુરત, સુરતમાં વેપારીને હનટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરવામાં આવતો હતો. જેથી કંટાળીને રેસ્ટોરેન્ટના માલિકે તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું. આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.