Western Times News

Gujarati News

સુરતમાં સુમુલના નામે બનાવટી ઘી બનાવવાનું કારખાનું પકડાયું સુરત, સુરતના કામરેજમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પોલીસે કઠોરદામમાં આવેલી...

આમોદ પોલીસે નાસતા ફરતા આરોપીને શમાં હોટેલ પાસેથી ઝડપી પાડયો (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદના આછોદ રોડ ઉપર આવેલી ગુજરાત...

(પ્રતિનિધિ) નડિયાદ, અગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને .જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા એ મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ...

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં સમાવેશ થતા ચાર પોલીસ મથકનો વિદેશી શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નગરપાલિકા દ્વારા શહેરની શોભામાં વધારો થાય તે માટે શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક રામસાગર તળાવની બ્યુટીફિકેશનની...

પાલિતાણા, પાલિતાણામાં લાંબા સમયથી દબાણો અને ટ્રાફિકનો પ્રશ્ર સ્થાનિકો માટે શીરદર્દ સમાન બન્યો છે. વારંવાની રજુઆતો છતાં આ સમસ્યાનો કોઈ...

(એજન્સી) જયપુર, રાજસ્થાનમાં ભજનલાલ સરકારના નવ જિલ્લાઓને રદ કરવાના નિર્ણયનો કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરકારના...

જીવદયા પ્રેમીઓ દ્વારા આવેદનપત્ર અપાતા દાહોદ પાલિકા દ્વારા રખડતા કુતરા પકડવાની કામગીરી તાત્કાલિક અસરથી અટકાવાઈ (પ્રતિનિધિ)દાહોદ, કેટકેટલી મૌખિક તેમજ લેખિત...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા રેન્જમાં બે વન્ય પ્રાણી દિપડાઓનું ૧૨ કલાકના સમયગાળામાં મોત એકનું ગંભીર ઇજાના...

(એજન્સી)ભોપાલ, ૪૦ વર્ષ પહેલાં ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ૪૦ વર્ષ બાદ યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં દબાયેલા ઝેરીલા કચરાને...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમ્યક શહેરી વિકાસની નેમ સાકાર કરતાં રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ, ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’...

મ્યુનિ. કોર્પોરેશને સોલાર સીસ્ટમ લગાવી ૯૪.૩૬ લાખ વીજ યુનિટની બચત કરી ૧૫૪ કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરકાંઠા પાસે સોલારપાર્ક...

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાહદારીઓ માટે બે થી ત્રણ મીટર સુધી પહોળાઈની ફુટપાથ તૈયાર કરવામાં આવશે-રોડ તૈયાર થયા બાદ રિવરફ્રંટનું ટ્રાફિક...

સસ્પેન્ડેડ પોલીસકર્મીએ વેપારીનો રૂપિયા પ૦ લાખનો તોડ કર્યો -ફોરેન કરન્સીના કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ...

(એજન્સી)નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની અસ્થિઓને રવિવારે યમુના નદીમાં શીખ વિધિ સાથે વિસર્જિત કરવામાં આવી હતી. દિલ્હીના નિગમ બોધ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.