Western Times News

Gujarati News

રાષ્ટ્રીય ગણિત દિવસ: ૨૨મી ડીસેમ્બર: શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી-ગણિત અને ગુણાતીત, વિજ્ઞાન અને ભગવાન બંનેમાં શ્રદ્ધાભાવ જગાડનારા વિદ્વાન શ્રીનિવાસ રામાનુજન...

43 વર્ષ પછી એક ભારતીય પ્રધાનમંત્રી કુવૈતની મુલાકાતે છેઃ પ્રધાનમંત્રી ભારત અને કુવૈત વચ્ચેનો સંબંધ સંસ્કૃતિ, સમુદ્ર અને વાણિજ્યનો છે:...

મુંબઈ, ટીવી અભિનેત્રી સંજિદા શેખે તેનો ચાળીસમો જન્મદિવસ મનાવ્યો. સંજિદાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘરે બનાવેલી સ્પોન્જ કેક સાથેની પોતાની કેટલીક...

મુંબઈ, માસ્ટર શેફ શો દેશના કૂકિંગમાં રસ ધરાવતા અને કૂકિંગની દુનિયામાં કૅરિઅર બનાવવા માગતા લોકો માટેનો એક રિયાલિટી શો છે....

મુંબઈ, અલ્લુ અર્જુન એટલે કે પુષ્પારાજ અને રશ્મિકા મંદાના એટલે કે શ્રીવલ્લીની ફિલ્મની બોક્સ ઓફિસ પર હજુ પણ પકડ છે....

મુંબઈ, અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ૨’ બોક્સ ઓફિસ પર સતત જીત મેળવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં...

નવી દિલ્હી, ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગેનો વિવાદ આખરે સમા થયો છે. આંતરરાર્ષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ જાહેરાત કરી કે ભારત...

અમદાવાદઃ આવનારી ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને? નું મોશન પોસ્ટર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ...

અમદાવાદ, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યાે છે. અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરીના ખરીદ-વેચાણને...

કોલકાતા, તૃણમૂલ કોંગ્રેસના ચેરપર્સન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આંબેડકરનું અપમાન કરવાના મામલે ૨૩ ડિસેમ્બરે સમગ્ર બંગાળમાં ભાજપ સામે...

નવી દિલ્હી, મેડિકલ કોર્સની ખાલી બેઠકો ભરવા માટે કાઉન્સેલિંગનો નવો રાઉન્ડ યોજવાનો એડમિશન ઓથોરિટીને આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું...

નવી દિલ્હી, ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા મહેફુઝ આલમ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટનો જોરદાર વિરોધ કર્યાે છે. થોડા...

અમરાવતી, આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક મહિલાને પાર્સલ મળ્યું હતું, જેમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ હતો. મૃતદેહની સાથે એક પત્ર...

નવી દિલ્હી, આત્મહત્યાની ઉશ્કેરણી અંગેના એક કેસમાં મહત્વનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો પ્રસ્થાપિત...

નવી દિલ્હી, ભારત ખાતેના અમેરિકન દૂતાવાસે એચ-૧બી વિઝા સહિતના નોન ઇમિગ્રન્ટ વિઝાની પ્રક્રિયાને સરળ બનાવવા અને વેઇટિંગ પીરિયડમાં ઘડાડો કરવા...

બેઇજિંગ, ભારત-ચીને લદ્દાખ સરહદ વિવાદ ઉકેલ્યા પછી સંબંધો સુધારવાની દિશામાં વધુ એક પગલું ભરવા તત્પરતા દર્શાવી છે. આ દિશામાં એક...

વોશિંગ્ટન, અમેરિકામાં પ્રતિનિધિ ગૃહે નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી દરખાસ્તને ગુરુવારે ફગાવી દેતા અમેરિકામાં શુક્રવારની મધ્યરાત્રીથી સરકારી શટડાઉનનો ખતરો ઊભો...

યોગ અને ધ્યાનથી મન એકચિત્ત રહે છે અને લોકોના મન અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે છે: શ્રી શિવકૃપાનંદ સ્વામી ભારત...

‘વિશ્વ ધ્યાન દિવસ–૨૦૨૪’-યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા  ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુદ્ધીનો સંદેશ અપાયો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.