Western Times News

Gujarati News

મુંબઈ, ભારત-પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત ફિલ્મ ‘બોર્ડર’ ૧૯૯૭માં રિલીઝ થઈ હતી. ક્લાસિક ફિલ્મ ગણાતી આ ફિલ્મની સિક્વલની જાહેરાત છેક ૨૦૨૪માં...

મુંબઈ, નિર્માતા બોની કપૂરે થોડા સમય પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. વજન પણ ઘટાડ્યું છે. બોની આજકાલ તેના ટ્રાન્સફોર્મેશનને કારણે...

હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ડેબ્યુ કર્યું-મેડિકલ ગેસમાં નાઈટ્રસ ઓક્સાઈડ - બલ્ક 'A' ટાઈપ, ઓક્સિજન/ નાઈટ્રોજન/ Co2/ D.A,...

મુંબઈ, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ૨૬ ડિસેમ્બરે અવસાન થયું, તેમણે ૯૨ વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ...

અમદાવાદ:શનિવાર 28 ડિસેમ્બર 2024 વિશ્વવ્યાપી દાવુદી બોહરા સમુદાયના ધર્મગુરુ, હિઝ હોળીનેસ સૈયદના મફદ્દલ સાઇફુદ્દીને આજે શહેરના આસ્તોદિયામાં સ્થિત કુતબી મસ્જિદ...

નવી દિલ્હી, ભારતની ન્યાય પ્રણાલીને વિશ્વમાં ખૂબ મોટી અને ખૂબ જ જટિલ માનવામાં આવે છે. ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા...

મુંબઈ, બોલીવુડના જાણીતા કલાકાર ગોવિંદા અભિનેતામાંથી રાજકારણી બન્યા પછી પણ લાઈમલાઈટમાં રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા પછી...

અમદાવાદ, જો તમારા મોબાઇલ ફોનમાં વોટસએપ પર કોઈ અજાણ્યા નંબર પરથી બેંકના નામે ગ્રૂપમાં એડ કરીને અજાણી લિન્ક મોકલવામાં આવે...

નવી દિલ્હી, ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હી એઇમ્સમાં તેમણે...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાત્રે ૯.૦૬ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે...

મુંબઈ, હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા ડોક્ટરો માટે એક સારા સમાચાર છે. હવે તેઓ દર્દીઓને એલોપેથિક દવાઓ લખી આપી શકશે. હોમિયોપેથી ડૉક્ટરને...

મહેસાણા, ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરનાર છેલ્લા એક મહિનાથી ફરાર બીઝેડ ગ્રૂપના ભુપેન્દ્ર ઝાલાને સીઆઇડી ક્રાઈમે મહેસાણાથી દબોબ્ચો છે. સીઆઇડી ક્રાઈમે...

નવી દિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના...

બેઇજિંગ, ચીને શુક્રવારે તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા ડેમ પ્રોજેક્ટની યોજનાનો બચાવ કરતા કહ્યું હતું કે, આ સુરક્ષિત...

કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને શ્રી મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું. વડાપ્રધાનશ્રી...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં શનિવારે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.