Western Times News

Gujarati News

રાષ્ટ્રીય, 07 ઓગસ્ટ, 2024: કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ (સીઆઇએલ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડના ન્યુટ્રિઅન્ટ બિઝનેસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ શંકરસુબ્રમણ્યનની 07...

પબ્લિક ઇશ્યૂ મંગળવાર, 6 ઓગસ્ટ, 2024થી ખૂલે છે અને ગુરૂવાર, 8 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થાય છે યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ....

મુંબઈ, માસૂમ ચહેરો ધરાવતી માધુરી દિક્ષિતે મોટાભાગે ગ્લેમરસ રોલ જ કર્યા છે. બોલિવૂડની ધક-ધક ગર્લ તરીકે ઓળખાતી માધુરીએ પોતાની ઈમેજ...

મુંબઈ, એક્ટ્રેસ શુભોમિત્રા એટલે કે રિમી સેન ઘણાં વર્ષાેથી સ્ક્રિન પર આવી નથી. રિમીની પહેલી હિન્દી ફિલ્મ હંગામા હતી. તે...

નવી દિલ્હી, યોગ ગુરુ બાબા રામદેવે મંગળવારે બાંગ્લાદેશમાં હિંદુઓના મંદિરો, ઘરો અને વેપારી સંસ્થાઓ પર લક્ષિત હુમલાની નિંદા કરી હતી....

નવી દિલ્હી, પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય પુરૂષ હોકી ટીમને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ૬ ઓગસ્ટ (મંગળવાર)ના રોજ રમાયેલી...

નવી દિલ્હી, શું ૧૫ વર્ષની મુસ્લિમ છોકરીને પણ મુસ્લિમ પર્સનલ લો અનુસાર લગ્ન કરવાની છૂટ આપી શકાય? સુપ્રીમ કોર્ટ આ...

જબલપુર, આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ૧૧ દર્દીઓમાંથી છ દર્દીઓ સ્વસ્થ થયા બાદ ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા હતા, જ્યારે...

રાયપુર, છત્તીસગઢના રાયપુરમાં ૩૪.૨૩ કરોડ રૂપિયાની જીએસટીની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભમાં સેન્ટ્રલ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ અને...

નવી દિલ્હી, બાંગ્લાદેશમાં બળવો થયો છે, પરંતુ દેશમાં ઉથલપાથલ શમવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન તમામ એરલાઈન્સે તેમની...

આદિજાતિ સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણીના ઉદ્દેશથી SoU તંત્ર દ્વારા આદિજાતિ નૃત્યનું આયોજન  આગામી ૯ ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે...

મહિલા – બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે જુનાગઢ અને ભાવનગરના સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ : આંગણવાડીઓની ફરિયાદ...

નવી દિલ્હી : હમાસે મંગળવારે તેના નવા નેતાની પસંદગી કરી છે. યાહ્યા ઈબ્રાહિમ હસન સિનવારને હમાસ ચીફની જવાબદારી સોંપવામાં આવી...

બાંગ્લાદેશને તિસ્તા રિવર કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ એન્ડ રિસ્ટોરેશન પ્રોજેક્ટ માટે લગભગ $987.27 મિલિયનની જરૂર છે, ભારત અને ચાઈના બંનેને આ પ્રોજેક્ટમાં...

નિયમ મુજબ દર્દીના સ્વજનોએ બ્લડ યુનિટ આપવા ફરજીયાત નથી. ( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત...

‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન’-‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સુરત જિલ્લો સૌથી વધુ 58 લાખ વૃક્ષારોપણ સાથે...

 ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનનો હક અપાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સક્રિય રીતે કામગીરી...

ગરવી ગુર્જરીએ વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યના ૩,૨૦૦ હાથશાળ વણકરો પાસેથી રૂ. ૬૯૦ લાખની હાથશાળ બનાવટો ખરીદી ગત વર્ષે રૂ. ૨૫ કરોડથી...

રાજ્ય સરકારે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલનું અભિવાદન કરતા ગુજરાતના માછીમારો ગુજરાતમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.