Western Times News

Gujarati News

મની લોન્ડરીંગ કેસના સ્લીપર સેલ સાથે કનેકટેડ હોવાનો ઠગ ટોળકીએ કારસો રચ્યો (એજન્સી)ગાંધીનગર, મની લોન્ડરીંગ કેસના સ્લીપર સેલ સાથે કનેકશન...

ગોમતીપુર અને ઈન્દ્રપુરી વોર્ડમાં તંત્રએ ગેરકાયદે બાંધકામોને તોડી નાંખ્યા (એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત ઓપરેશન ડિમોલિશન ચાલી રહ્યું...

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા જેને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ. ઓમ શ્રી હરિધામ લક્ષ્મીપુરા કંપા મુકામે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડો.એસ. જયશંકર પાસે પરિવારજનોએ પરત લાવવાની કરી માંગ (પ્રતિનિધિ)ગોધરા, બાંગ્લાદેશ માં અનામતના મુદ્દે ચાલી...

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પહેલા ફક્ત કારતક કી પૂનમ, ચૈત્રી પૂનમ...

(પ્રતિનિધિ)મોડાસા, ભારતીય સંસ્કૃતિ માં ગુરુપૂર્ણિમાનું અનેરૂ મહત્વ છે આજે દેશભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના...

હિન્દુ સમાજમાં રોષઃ વેપારીઓએ બે કલાક બંધ પાળ્યો, નિર્ણય બદલાશે નહીં તો આંદોલનની ચીમકી (એજન્સી)સાવરકુંડલા, શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ધાર્મિક...

નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો-જીડીપી ગ્રોથ ૭% રહેવાનો અંદાજ (એજન્સી)નવી દિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે સોમવાર,...

ઉષા સિનેમા રોડ ઉપર અને અન્ય મુખ્ય પાણીની લાઈનમાં કેમીકલયુકત પાણીની ફરીયાદોએ વિકરાળ સ્વરૂપ લીધુ છે. (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ...

( પ્રતિનિધિ) અમદાવાદ, અમેરીકાના ન્યુ હેવન સિટીમાં ૭૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતી પ્રખ્યાત યેલ યુનિવર્સિટીના સમર પ્રોગ્રામમાં પોતાના ઉત્તમ કૌશલનું પ્રદર્શન...

વિપક્ષી નેતાની ગેરહાજરીમાં કોંગ્રેસ મુદ્દા વિહોણી લાગી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોંગ્રેસે ધાર્મિક સ્થાનોનો મુદ્દે ઉઠાવી...

ભારતને ટકાઉ વિકાસના માર્ગે આગળ વધવા માટે વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેન્દ્રીય...

રાજ્યમાં ચોમાસાના આગમન પછી અનેક વિસ્તારોમાં મકાઈનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. જેને ધ્યાને રાખીને ખેડૂતોના મકાઈ પાકને રોગમુક્ત રાખવા...

ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશું ગામિતે ચાંદીપુરા વાઇરસ થી બચવા અંગે સંકલન અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં : (ડાંગ માહિતી બ્યૂરો):...

‘ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુમાં નિર્દોષબુદ્ધિ રાખવી એ ગુરુપૂજન.’ – પ.પૂ.મહંતસ્વામી મહારાજ -દેશ અને વિદેશના ૬૦,૦૦૦થી વધુ હરિભક્તોએ ગુરુપૂર્ણિમાની સભાનો...

બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા...

શ્રી જિનપ્રેમવિજયજી મહારાજનો યુવા જીવન પરિવર્તન શિબિરમાં સંબોધન શ્રી ઉમરા જૈન સંઘ – સુરત ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત...

રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકા થી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો રાજ્યમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.