મુંબઈ, બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હાત્રાના નામે છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. જે બાદ બધાને આશ્ચર્યમાં છે.સિદ્ધાર્થના પ્રશંસક મીનુ વાસુદેવના જણાવ્યા...
મુંબઈ, શબાના આઝમીએ બોલિવૂડથી લઈને હોલીવુડ ઈન્ડસ્ટ્રી સુધી કામ કર્યું છે. શબાનાનું નામ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોમાં આવે છે....
મુંબઈ, ભોજપુરી પાવર સ્ટાર પવન સિંહની આગામી ફિલ્મ ‘સૂર્યવંશમ‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર લાગે છે. ફિલ્મ...
મુંબઈ, વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ એક કલ્ટ બની ગઈ છે. જનતાએ આ અલી ફઝલ સ્ટારર શોના દરેક પાત્ર અને દરેક ટિ્વસ્ટને...
મુંબઈ, અંબાણી પરિવાર માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવું કોઈ મોટી વાત નથી. નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન...
મુંબઈ, ૪ જુલાઈએ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસનું નિધન થયું છે. તે ૧૦૦ વર્ષની હતી અને વય સંબંધિત બીમારીઓથી...
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ વૈશ્વિક વૃદ્ધિના એન્જિનને જોડી શકે છે...
ઝાલાવાડ, ઝાલાવાડ જિલ્લાના જવર પોલીસ સ્ટેશન વિસ્તારના શૌરતી ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રેમ લગ્નના કારણે એક મહિલાનું...
ચેન્નઈ, આવા કિસ્સાઓ ભાગ્યે જ આવે છે જ્યારે પુત્ર ગેરકાયદેસર કામ કરતો હોય અને તેની માતા સિવાય કોઈએ પોલીસમાં ફરિયાદ...
નવી દિલ્હી, જેલમાં બંધ કટ્ટરપંથી શીખ ઉપદેશક અમૃતપાલ સિંહ અને કાશ્મીરી નેતા શેખ અબ્દુલ રશીદ ઉર્ફે એન્જિનિયર રશીદ આજે લોકસભાના...
નવી દિલ્હી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે વહેલી સવારે હાથરસ જવા રવાના થઈ ગયા છે. હાથરસ પહોંચ્યા બાદ તેઓ નાસભાગનો...
કેરળ, સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી હતી કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશનના પ્રશ્નપત્રો અને આન્સર કી વેચાણ માટે ઉપલબ્ધ...
નવી દિલ્હી, હાથરસ નાસભાગની ઘટનામાં પોલીસે આયોજક સમિતિ સાથે સંકળાયેલા ૬ લોકોની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આયોજક દેવ પ્રકાશ...
મુંબઈ, મુંબઈમાં મરીન ડ્રાઈવ પર એકઠા થયેલા લાખો ક્રિકેટ ચાહકોમાંથી એક એમ્બ્યુલન્સ સરળતાથી પસાર થઈ. ઉત્તેજિત ટોળાએ ધીરજપૂર્વક એમ્બ્યુલન્સને આગળ...
નવી દિલ્હી, અપેક્ષા મુજબ, મુખ્ય વિપક્ષી લેબર પાર્ટી બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક પરિણામોમાં,...
પ્રી- લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી GPBS 2025 બિઝનેસ એક્સ્પો : ગુજરાતભરના વેપાર- ઉદ્યોગને વેગ મળશે અમદાવાદ : સરદારધામના...
સહકારીતાથી ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન ૬૨ લાખ લીટરથી વધીને ૨૯૦ લાખ લીટર થયું આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની...
નડિયાદ, શહેરમાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનમાં મોટા પડી ગયેલા ખાડા મુસાફરો માટે માથાના દુખાવા સમાન બન્યા છે બસ સ્ટેન્ડમાં જેવી બસ...
જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ.૧૮૭૮ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો
રથયાત્રા પર્વ નિમિત્તે વિશેષ લેખ..ભગવાન જગન્નાથની મહિમા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દેહનો ત્યાગ કર્યો અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા...
"નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” હેઠળ ચોથા રાઉન્ડમાં રાજ્યના ૧૫૪ લાખ પશુઓને ખરવા-મોવાસાની રસી આપી રક્ષિત કરાયા: પશુપાલન મંત્રી શ્રી...
સમગ્ર ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૫/૦૭/૨૦૨૪ના...
Ø નવસારીની ફૂડ ક્વોલિટી ટેસ્ટિંગ લેબોરેટરીમાં ૧૫૦ જેટલી પ્રાકૃતિક કૃષિ પેદાશોના લેબ ટેસ્ટના આનંદદાયક પરિણામો Ø પ્રાકૃતિક કૃષિની પેદાશોમાં ૫૧ પ્રકારના પેસ્ટિસાઇડમાંથી...
જામનગર, પ.પૂ.મોરારિબાપુ ૧૯૭૦-૧૯૮૦ના દાયકામાં યુવાનો માટે શિબિર કરતા મોરારિબાપુની જામનગર જિલ્લાના અલિયાબાડા મુકામે યોજાયેલ પ્રથમ શિબિરના એક શિબિરાર્થી મનોજ મ.શુક્લ...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા પંથકમાં સૌથી મોટો સળગતો પ્રશ્ન જો કોઈ હોય તો તે રસ્તાઓનો છે,ચાહે ધોરીમાર્ગ હોય,સ્ટેટ હાઈવે...
આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીના વિવાદનો મામલો ભરૂચ, આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીનો મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી...