મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૧...
અધ્યાત્મ જગતમાં બારમાંથી ચાર જાય તો જવાબ શૂન્ય આવે છે કારણ કે ચોમાસાના ચાર મહિના વિશેષ આરાધનાની ઋતુ છે તેમ...
પ્રશ્નો માટે ૧૦મી જુલાઈ સુધીમાં મામલતદાર કચેરી વિરમગામ ખાતે અરજી કરવાની રહેશે વિરમગામ તાલુકાનો જુલાઈ -૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને...
કૃષિ મંત્રીશ્રીએ એક્ઝીબીશનની મુલાકાત લઇ SOMS એટલે કે,સોલ્યુબલ અને ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, માઈક્રોન્યુટ્રીએન્ટ અને સ્ટીમ્યુલન્ટની માહિતી મેળવી કોઇપણ પાકમાં સૂક્ષ્મ તત્વોની ખપત માનવ સ્વાસ્થ્ય...
Expects more than 30-35% YoY growth in sales value cumulatively from Ahmedabad & Surat in FY25 Aims to add new...
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટના ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે.નરોડા...
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને માર્ગ પર લંબાવવામાં આવ્યા છે . આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1. ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ને 05 જુલાઈ 2024 થી 31 જુલાઈ 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સ્પેશ્યલ ને 04 જુલાઈ 2024 થી 30 જુલાઈ 2024 સુધી લંબાવવામાં આવી છે. 2. ટ્રેન...
આ વર્ષે 815 કિમીની મોટી નહેરો અને 1755 કિમીની નાની નહેરોની સફાઈ કરવામાં આવી Ø સમગ્ર અભિયાન દરમિયાન 7.23 લાખ માનવ-દિવસોનું સર્જન થયું Ø સુજલામ સુફલામ જળ...
16,500 હેક્ટરમાં કપાસ, 1346 હેક્ટરમાં શાકભાજી, 2583 હેક્ટરમાં જુવાર-બાજરી-મકાઈ તથા 315 હેક્ટરમાં ડાંગરનું વાવેતર ડાંગર, કપાસ અને કઠોળની વાવણી- રોપણીનું...
ડ્રોનથી પાક સંરક્ષણ રસાયણ, નેનો યુરિયા, જૈવિક ખાતર વગેરેનો છંટકાવ કરવા માગતા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી સેવા મેળવી...
આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે...
૧૧ર વર્ષીય શતાયુ સાલુમરદા થિમ્મક્કા અનેક માટે પ્રેરણામૂર્તિ અત્યારની પેઢીને પર્યાવરણ બચાવવાનું શીખવવામાં નહીં આવે તો ભવિષ્ય ભારે પડકારજનક રહેશે....
કોઈને કોઈનો સંગાથ જીવનમાં નવી એનર્જી આપે છે. સથવારો મળે તો મુરઝાયેલી જિંદગી પણ નવપલ્લવિત થાય અને સાચી સંજીવની સાબિત...
ટેકસમાં આટલો તીવ્ર વધારો શા માટે કરવો પડયો તો એમ કહેવાય છે કે, રૂટોએ ટેકસ-વધારાની દરખાસ્તોને યોગ્ય ઠેરવી અને કહ્યું...
ભારતમાં ભૂકંપ અને વાવાઝોડા સહિતની મોટી કુદરતી આફતો વખતે દરેકના મોઢા ઉપર સૌ પ્રથમ નામ એનડીઆરએફનું નામ પ્રથમ આવે છે....
દરેક વ્યક્તિની પ્રકૃતિ વિવિધ પ્રકારની હોય છે. કોઈ માનવી કંજૂસ હોઇ શકે તો કોઇ માનવી ઉડાઉ હોઇ શકે તો કોઇ...
પેપ્ટિક અલ્સરનો દરદી મોટે ભાગે એવું કહેશે કે કશું ખાધું ન હોય અને ખાલી પેટ હોય ત્યારે સારું લાગે છે....
(એજન્સી) અમદાવાદ, શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી...
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ઇડર પાસે વીતેલી રાતે વરસાદ અને પવનથી દરામલી રોડ ઉપર વિશાળ બાવળનું ઝાડ ધરાધાયી થઈને અકગો...
સફાઈ અભિયાનના ધજાગરા ઉડાડતી તસ્વીર સામે આવ્યા બાદ તાલુકા અને જીલ્લા પંચાયત દ્વારા કાર્યવાહી કરાશે? (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના રહાડપોર...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં તાલુકા પોલીસે કતલ કરવાના ઈરાદે પશુ ભરેલ ટ્રક લઈ જવાતી હોવાની બાતમીના આધારે ટ્રકને ઝડપી પાડી...
(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું...
સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી (એજન્સી)ગાંધીનગર, રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર...
લોકોના જાનમાલની સલામતી માટે જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીની તાકીદ (એજન્સી)અમદાવાદ,...
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. શહેરમાં ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો વગેરેના કેસ સતત વધી રહયા છે...