Western Times News

Gujarati News

આપણે સૌ વિકસિત ભારત ૨૦૪૭ને અમૃતકાળ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સહભાગી બનીએ ધરતીપુત્ર સ્વ. ભગવાનબાપાની પ્રતિમાનું અનાવરણ કરવું એ મારા માટે...

(એજન્સી)નવી દિલ્હી, થાઇલૅન્ડની સરકારે ભારતીય પ્રવાસીઓને ધ્યાને રાખીને વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યાે છે. થાઇલૅન્ડે ૧૧ નવેમ્બરે ‘ફ્રી વિઝા એન્ટ્રી...

ઘાટકોપર ઈસ્ટની બેઠક પરથી ઉમેદવારી કરનારા પરાગ શાહ મુંબઈ, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સૌથી ધનિક ઉમેદવાર...

નરાધમ પિતાએ દીકરીને ધનતેરસના દિવસે મોતને ઘાટ ઉતારી દીધી (એજન્સી)અમદાવાદ, દિવાળી લોકો ધામધૂમથી ઉજવી રહ્યા હતા ત્યારે કેટલીક જગ્યાએ લોહિયાળ...

સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટ આ નવેમ્બરમાં પદાર્પણ કરવા માટે સુસજ્જ છે અને ચાહકો તેની રિલીઝની તારીખ...

જૂનાગઢ, કમોસમી વરસાદે હજારો ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બનાવી દીધી છે. જેનો ભોગ બનેલા કેશોદના શેરગઢ ગામના ચાર દીકરીના પિતા...

સ્ટેટ ડિઝાસ્ટર ટીમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો માલ્લાપુરમ, કેરળના માલ્લાપુરમ અનાકુલ્લુ ગામમાં સતત જમીનમાં વિસ્ફોટ જેવા અવાજ આવી રહ્યા છે જેના...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ત્રણ રસ્તા નજીક ગલ્લા પર બેઠેલ એક મહિલા પર હુમલો કરવાના...

પેસેન્જરોને કેરિયર બનાવી બે કરોડનું સોનું લાવનાર ટૂર ઓપરેટરના જામીન ફગાવ્યા -દુબઈથી સોનું લાવે તો ટૂર પેકેજમાં રાહત આપી મુસાફરો...

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં દિવાળી અને નૂતન વર્ષના દિવસોમાં સર્જાયેલા જુદા જુદા ત્રણ અકસ્માતમાં ચારના મોત નિપજ્યા હતા...

(પ્રતિનિધિ)સિલ્વાસા, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રમતગમતના વિકાસ માટે ઘણા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. તેમના આ પ્રયાસોને...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર પંથકના સારંગપુર ગામે સોસાયટીની બહાર જાહેરમાં હથિયારો સાથે કેટલાક તત્ત્વો પ્રદર્શન કરી રહ્યા હોય જે અંગેનો વિડીયો...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દર્શન કરવા શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું શ્રધ્ધાળુઓની ભીડ જોતા રોપ વે સુવિધા ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા મોડી...

જોધપુર, પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ર૬ ફેબ્રુઆરી, ર૦રપ દરમિયાન યોજાનાર મહાકુંભ મેળાની ભારત સહિત ૧૦૦ દેશોના ૪પ કરોડ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત સરકારે કરદાતાઓને જીએસટી વ્યાજ અને દંડમાં છૂટછાટોનો લાભ આપવા માટે રાજ્ય જીએસટી કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો...

કબૂતરબાજીમાં સંડોવાયેલા કુખ્યાત પંકજ પટેલને SMCએ વારાણસીથી ઝડપી લીધો-પંકજ પટેલ પર SMCએ રપ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું...

અમરેલીના રાંઢિયા ગામનો ચોંકાવનારો બનાવઃ મધ્ય પ્રદેશના ધાર વિસ્તારના પરપ્રાંતિય પરિવારના ચાર બાળકો રમતા હતા જ્યારે માતા પિતા અન્ય વિસ્તારમાં...

ખાલિસ્તાની હુમલા બાદ કેનેડામાં હિન્દુઓના દેખાવો-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રકારની હિંસાની નિંદા કરી અને સમગ્ર ઘટનાને ‘જાણી જોઈને કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.