Western Times News

Gujarati News

બંટી-બબલીએ ધારાસભ્યના પીએ તરીકે ઓળખ આપીને ડોક્ટર પાસેથી 50 લાખ પડાવ્યા અમદાવાદના આંકોલવાડીમાં રહેતા એક દંપતિએ જૂનાગઢના તબીબ સાથે મિત્રતા કેળવીને દિલ્હીમાં...

અમદાવાદ: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજ પાસેનો રિવરફ્રન્ટ વોક વે ડૂબ્યો છે. જે જોવા માટે...

Ø  જૈન આચાર્ય લોકેશજી આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની દિલ્હીથી વૃંદાવન પદયાત્રામાં સાથે ચાલશે Ø  પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું દિલ્હી...

નવી દિલ્હી, ભારતમાં જી.એસ.ટી.ના આગામી તબક્કાના સુધારા કાપડ ઉદ્યોગ માટે ઐતિહાસિક પગલું સાબિત થવાના છે. આ સુધારા દેશને વર્ષ 2030...

SVPI એરપોર્ટ પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો પ્રારંભ (ICT): ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપશે ૨૦,૦૦૦ ચોરસ મીટરની સુવિધા વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો માટે શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમનનો ભંગ...

AMCના અધિકારી-કર્મચારીઓ રજા પર હોવાના કારણે સમયસર પાણી નિકાલ ન થતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરવાસમાંથી પાણી...

મુંબઈ, શિલ્પા શેટ્ટીએ જાહેરાત કરી છે કે તેનું રેસ્ટોરન્ટ બાસ્ટિયન બાન્દ્રા બંધ થઈ રહ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ...

ગુવાહાટી , મણિપુરમાં શાંતિ પ્રક્રિયા પછી ઈમ્ફાલ-નાગાલેન્ડ વચ્ચેનો નેશનલ હાઈવે-૨ ખુલ્યો હોવા છતાં તણાવની સ્થિતિ યથાવત રહી છે. કુકી-ઝોના બે...

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝરોર ગામના ખેડૂતશ્રી દિલીપભાઈ ડાંગી  દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝરોર ગામના ખેડૂતશ્રી દિલીપભાઈ ડાંગીએ આત્મા પ્રોજેક્ટમાં...

સરકારશ્રીની આરોગ્ય લક્ષી ‘આયુષ્યમાન યોજના’ અમારા જેવા નાના અને આર્થિક રીતે સદ્ધર ન હોય પરિવાર માટે ખરેખર આશીર્વાદ સ્વરૂપ :...

પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત ઉપરાંત ખેતરમાં આચ્છાદન કરવામાં આવે તો તેના અદ્વિતીય પરિણામ મળે છે. જેટલી જમીનને ઢાંકીને રાખીશું ...

આ ૧૫ મીનીટનું સુત્ર મેદસ્વીપણાને નિયંત્રિત કરવાની સાથે જીવનમાં શિસ્ત, ઊર્જા અને સંતુલન પણ લાવે છે દરરોજ ફક્ત ૧૫ મિનિટની...

સુરેશભાઈ રમેશભાઈ માળીને રાજયકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત દાહોદ જિલ્લાની દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીએ શિક્ષણ...

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના થકી વિકસતી જાતિના નાગરીકોનું સ્વપ્ન બની રહી છે હકીકત Ø  આવાસ યોજના હેઠળ બાંધકામ માટે રૂ.૧.૭૦...

નવી દિલ્હી, અમેરિકાના સંરક્ષણ વિભાગનું નામ બદલાઈ ગયું છે. પ્રમુખ ટ્રમ્પે હવે પેન્ટાગોનનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઓફ વાર એટલે કે...

નવી દિલ્હી, ભારતીય સલામતી દળોએ તેમના કુશળ આયોજન અને વીરતાથી પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓને ટાર્ગેટ્‌સને ધ્વસ્ત કરી ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર...

મુંબઈ, અભિનેતા આશિષ વિદ્યાર્થી હાલમાં અભિનયની દુનિયાથી દૂર છે અને યુટ્યુબ પર વ્લોગિંગ કરે છે. તે ચાહકો સાથે જોડાયેલા રહે...

અમદાવાદ, બાળપણના મિત્રે જ મિત્રની સાથે છેતરપિંડી કરી હોવાનો વિચિત્ર કિસ્સો વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. એક યુવકને તેના મિત્રે...

નવી દિલ્હી, વર્તમાન સમયમાં રાષ્ટ્રીય સલામતી માટે પડકારજનક મુદ્દાની વાત કરતાં સીડીએસ (ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ) જનરલ અનિલ ચૌહાણે કહ્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.