Western Times News

Gujarati News

Search Results for: રેલવે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ  પર અભૂતપૂર્વ ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપન વેવગર્ડરનું સફળતાપૂર્વક લોકાર્પણ, કોઈપણ અડચણ વિના અને...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને સમર્પિત સ્ટાફ પોતાના  આદરણીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરી આપવા માટે હંમેશા આગળ રહે છે.  આ...

વડોદરા, વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત હવે એક વિશાળ મંદિરને તોડી પાડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શાસ્ત્રી બ્રિજની નીચેના...

પટણા, બિહારના ભાગલપુર જિલ્લાના કાજવાલી ચકમાં ગુરુવારે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે જાેરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ૭ લોકોના મોત...

અમદાવાદ, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ, નૈની-પ્રયાગરાજ છિવકી વચ્ચે ત્રીજી લાઇનના નિર્માણ માટે નોનઇન્ટરલોકિંગ કાર્ય હોવાને...

સુરત, સોશિયલ મીડિયામાં રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે સર્જાયેલી દુર્ઘટનાના અનેક વીડિયો જાેયા હશે, તેમ છતાં લોકો સુધરતા નથી....

નવી દિલ્હી, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ફસાયેલા નાગરિકોને કોઈપણ રીતે કિવ છોડી દેવા કહ્યું કારણ કે લડાઈ યુક્રેનની રાજધાની શહેરમાં...

ભરૂચ નગરપાલિકાનું સંકુલ રીક્ષાઓથી ઊભરાયું ઃ નગરપાલિકા દ્વારા કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના રિક્ષાચાલકો એ...

મોસ્કો, મિલિટ્રી કમાન્ડના અહેવાલ પ્રમાણે યુક્રેન પર બીજી વખત મિસાઈલ સ્ટ્રાઈક્સ થઈ. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં...

અમદાવાદ, ઔડાના અધ્યક્ષ અને મ્યુનિ. કમિશનર લોચન સહેરાના અધ્યક્ષસ્થાને મળેલી ઔડાની બોર્ડ મીટિંગમાં મુખ્ય કારોબારી અધિકારી તથા અન્ય બોર્ડ મેમ્બરની...

અમરેલી, અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી વિશ્વા ધોળા દિવસે ગુમ થઈ ત્યારે આખા શહેરમાં આ સમાચાર ખાસ્સા ચર્ચાસ્પદ બન્યા હતા....

જૂનાગઢ, ૨૦ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ સાયકલ ક્લબ અને જૂનાગઢના તબીબો દ્વારા એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢથી ખોડલધામ...

સુરત, સુરતના લંબે હનુમાન રોડ પર બિલ્ડરના ઘરે આવેલા કિન્નરે માતાજીના દીવાના તેલ માટે રૂપિયા માગ્યા બાદ બિલ્ડરની પત્ની અને...

વોશિંગટન, રશિયા અને યૂક્રેનમાં જે પ્રકારનો માહોલ છે તે વચ્ચે અમેરિકન ગુપ્ત એજન્સીએ નવી ચેતવણી જાહેર કરી છે. અમેરિકા ગુપ્ત...

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ, સમાજવાદી પાર્ટી પર હુમલો નરેન્દ્ર મોદીએ હરદોઈમાં કહ્યુ- મને ખ્યાલ છે કે આ વખતે હરદોઈ અને...

નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય...

અમદાવાદ, રઈઝ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલવે સ્ટેશન પર એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. આ કેસની સુનાવણી ગુરુવારના રોજ કરવામાં...

નવીદિલ્હી, ફ્રાન્સના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત નો ચોકાવનારો અહેવાલ, આંકડાઓના અનુમાન થી ભારતમાં મૃત્યુ અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ હોઈ...

પઠાણકોટ, પઠાણકોટ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ફતેહ રેલી કરી રહ્યા છીએ. આપણા ગુરુઓ અને સંતોની વાતને અનુસરીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.