Western Times News

Gujarati News

નવી દિલ્હી, એસસી-એસટી અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે (૨૧ ઓગસ્ટ) ૧૪ કલાકના ભારત બંધનું એલાન...

ગાઝા, ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટેના રાજદ્વારી પ્રયાસોના આગામી તબક્કામાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન મંગળવારે કતારની રાજધાની દોહા...

સાઉદી અરેબિયા, સાઉદી અરેબિયાના વાસ્તવિક શાસક ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ...

લાહોર, આરજી કાર મેડિકલ કોલેજ બળાત્કાર અને હત્યા કેસ અંગે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને થાણેના બદલાપુરમાં સમાન આક્રોશ...

નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની પીઆઈએલ તરીકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવા અંગેની અરજી...

નવી દિલ્હી, સેન્ટ્રલ બ્યુરો આૅફ ઇન્વેસ્ટિગેશનએ મંગળવારે કોલકાતાની આરજી કાર મેડિકલ કાલેજના ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની તપાસ અંગે...

નવી દિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. દેશની બંને મુખ્ય પાર્ટીઓ ડેમોક્રેટિક અને રિપબ્લિકનના રાષ્ટ્રપતિ પદના...

લીમડો લાવ્યો હજારો મહિલાઓની જીવનમાં મીઠાશ,-દેશના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો 14% ફાળો - ગુજરાતમાં 2023-24માં 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું...

હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાના સંક્રમણની  સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ ગુજરાતમાં આ વર્ષે...

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વિદેશમાં રહી એકપણ શિક્ષક પગાર નથી મેળવતાં: શિક્ષણ મંત્રી  વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય શ્રી દ્વારા બનાસકાંઠા...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ...

મુંબઇઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઇએ આઇસીઆઇસીઆઇ ICICI સિક્યુરિટીઝને શેરબજારોમાંથી ડિલિસ્ટ કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ વિરેન્દ્ર સિંઘ જી....

આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને "હાઉસિંગ ફોર ઓલ"  હેઠળ આવાસો આપવા સરકારનો નિર્ધાર : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ વડાપ્રધાન શ્રી...

ભુજ, કચ્છ-ભુજ ખાતે મુસ્લિમ સમાજની વિવિધ જ્ઞાતિઓ ના આગેવાનો વકીલો. સામાજિક અગ્રણીઓ વિગેરે દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી...

ભવાનપુર, કલ્યાણપુર, વાલથેરા અને શિયાવાડા ગામના ખેડૂતો તથા પશુપાલકો સહભાગી થયા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભવાનપૂર ગામ ખાતે કિસાન ગોષ્ઠિ...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના નેતૃત્વમાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો નવી દિલ્હી, સ્વતંત્રતા દિન પહેલા ગુજરાત ભવનમાં પણ...

બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં કરાશે સુગ્રથિત વિકાસ: પ્રથમ તબક્કા માટે રૂ.૧૫૦ કરોડની ફાળવણી Ø  મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વિસ્તાર કરોડોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.