Western Times News

Gujarati News

આ 7 રાજ્યોમાં તો BJPનું ખાતું ખૂલ્યું જ નથી ભાજપ તમિલનાડુ, પંજાબ, સિક્કિમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ,નાગાલેન્ડમાં ખાતુ ખોલાવી શકયુ નથી...

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી થઈ (એજન્સી)અમદાવાદ, રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત થયા હતા એ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બોપલ, ઘુમા, શેલા અને શીલજના રહેવાસીઓએ આ ઉનાળામાં વારંવાર વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે જમીનની...

વરસાદી પાણી ભરાશે તો કોંગ્રેસ આંદોલન કરશેઃ શહેજાદ ખાન (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝનમાં પરંપરાગત...

(એજન્સી)રાજકોટ, રાજકોટ ગેમઝોન અગ્નિકાડમાં ભાજપના કોર્પોરેટરને લઈને એક મોટો ખુલાસો થયો છે. ભાજપના કોર્પોરેટરે ગેમઝોનના સંચાલક પાસેથી ૧.૫૦ લાખ લઈને...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્‌યુલેશન બનેલું છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે હવામાન વિભાગે ગુજરાતમાં...

રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકાર ટૂંક સમયમાં જ ગુજરાત કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશનમાં સુધારો કરશે (એજન્સી)ગાંધીનગર, રાજકોટમાં સર્જાયેલા ગેમઝોન...

સરકારે શેરમાર્કેટ અંગે લોકોમાં ભ્રમ ફેલાવ્યોઃ રાહુલ ગાંધી (એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ અને પરિણામોના...

(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી પરિણામ બાદ કેટલીક જગ્યાએ હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે દુર્ગાપુર અને વર્ધમાનમાં તૃણમૂલ...

(એજન્સી)નવી દિલ્હી, લોકસભા ચૂંટણીના પરિણામોમાં, ટીડીપી અને જેડીયુ બંને પક્ષો કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. આવી સ્થિતિમાં તેમના તરફથી મુખ્ય...

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમૂલ બ્રાન્ડ ઘીનું ડુપ્લીકેશન કરતા ગાંધીનગર ખાતે આવેલા પાયલ ટ્રેડર્સ ખાતેથી રૂ. ૭૦,૦૦૦ની કિંમતનો...

આ સેન્ટર ટ્રેન કંટ્રોલ અને મોનિટરિંગ સિસ્ટમ્સ તથા એડવાન્સ્ડ પ્રપલ્ઝન સિસ્ટમ્સ માટે નવી પ્રોડક્ટ વિકસાવવા માટેનું મહત્વનું પગલું છે કંપનીએ...

મુંબઈ, કંગના રનૌત લોકસભા ચૂંટણી ૨૦૨૪માં પોતાની જીતની ઉજવણી કરી રહી છે. કંગના હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપીની ઉમેદવાર હતી. તેમણે...

મુંબઈ, તાજેતરના ભૂતકાળમાં ફ્લોપ થયેલી મોટા બજેટની ફિલ્મો વિશે વાત કરતાં અનુરાગે કહ્યું, ‘હવે લોકો માત્ર ફિલ્મો પર જ ખર્ચ...

મુંબઈ, બોલિવૂડ વારંવાર નીપોટિઝમની ચર્ચાઓનો શિકાર બનતું રહે છે. તેના પરિણામે હવે એવું બન્યું છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો આ...

અમદાવાદ, થલતેજ સાંદીપની સોસાયટી પાસે થયેલા હીટ એન્ડ રન કેસમાં ૧૬ વર્ષીય સગીરા દિયા પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. અકસ્માત કરનાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.