Western Times News

Gujarati News

ચંદીગઢ, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. તેમ છતાં ભાજપ અને કોંગ્રેસના વોટની ટકાવારીમાં નજીવો જ તફાવત છે....

રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ બંગાળમાં પ્લાન્ટ બંધ કરશે. ત્યાર બાદ થોડા સમયમાં જ તેમને એક મેસેજ મળ્યો જેમાં...

વિકાસ સપ્તાહ: તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજના થકી સુનિશ્ચિત કર્યો રાજ્યના આદિજાતિ ક્ષેત્રોનો સર્વાંગી વિકાસ વનબંધુ કલ્યાણ...

12 ઓક્ટોબર થી અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા સમ્માનીય મુસાફરોને વધુ સારો અનુભવ આપવા માટે...

સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૬૯ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી ૫૩૦ જરૂરીયાતમંદને જીવનદાન એક લીવર, ચાર કીડની, બે ફેફસા મળી...

કાસીન્દ્રામાં અવારનવાર ગંદકી થતી જગ્યાઓએ ફેન્સીંગ કરી વૃક્ષારોપણ કરવાનું આયોજન-દસ્ક્રોઈ તાલુકા પંચાયત દ્વારા કાસીન્દ્રા ગામમાં આયોજિત સ્વચ્છતા ઝુંબેશ અમદાવાદ જિલ્લામાં...

અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી....

વિશ્વ ટપાલ દિવસે અનાવરણ કરાયેલી ટપાલ ટિકિટ મુન્દ્રા પોર્ટની વિકાસગાથાનું પ્રતીક બનશે Ø  દેશના મેરિટાઈમ સેક્ટર અને આર્થિક વિકાસમાં મુન્દ્રા પોર્ટના 25 વર્ષના...

શોપિંગ ફેસ્ટિવલનું 14 હોટસ્પોટ પર આયોજન થશે : દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેર એક સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવે  છે....

વિકાસ સપ્તાહ, વિકાસ ગાથા: ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજનાથી ગામડાં ઝગમગી ઉઠ્યા જ્યોતિ ગ્રામ યોજનાથી રાજ્યના ગામડાઓમાં ઉદ્યોગોનો વિકાસ થયો, શિક્ષણની નવી તકો...

પશ્ચિમ રેલ્વેના અપર મહાપ્રબંધક  શ્રી પ્રકાશ બુટાનીએ 09 ઓક્ટોબર 2024 ના રોજ અમદાવાદ મંડળ ના વિવિધ સ્ટેશનોના પુનઃવિકાસ કાર્યોનું નિરીક્ષણ...

નવરાત્રી એ હિન્દુ તહેવાર છે જે નવ રાત સુધી ચાલે છે અને દર વર્ષે પાનખરમાં ઉજવવામાં આવે છે. નવરાત્રી, જેનો અર્થ...

PM મોદીના "આયુર્વેદને લોકલ ટુ ગ્લોબલ" બનાવવાના પ્રયાસોને કારણે આજે જામનગરનું ITRA આયુર્વેદનું આરાધનાલય બન્યું Ø  સમગ્ર દેશનું એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો...

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ અગ્રણીઓ પ્રમોદભાઈ જાંબુની આગેવાનીમાં છાત્રાલયના વહીવટ કરતાઓ છાત્રાલયના બાંધકામ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દૈવીશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયનું મહાપર્વ એટલે કે વિજ્યાદશમી પર્વની...

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, અંબાઈગઢા ,તા.ખેડબ્રહ્માના મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) નાઓના ખેડબ્રહ્મા ગામના બળદેવભાઈ હરિભાઈ પંડ્‌યાનાઓ સાથે ગાઢ મિત્રતાના સબંધો હોવાથી ફરિયાદી બળદેવભાઈ...

ભરૂચથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલ કેલોદ ગામ નજીક આવેલ પૂલવાડી મેલડી માતાનું મંદિર ભક્તો માટે છે આસ્થાનું કેન્દ્ર-આસો નવરાત્રીમાં ભક્તો...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાની સુઠોદરા અને સીમરથા પ્રાથમિક શાળાના આચાર્યોને ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માનિત કરવામા આવતાં...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દાહોદ જીલ્લાના સંજેલી પોલીસ મથકના લોકઅપ માંથી ગત રાત્રી દરમ્યાન એક પ્રેમી પંખીડા ફરાર થઈ જતાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.