Western Times News

Gujarati News

Search Results for: કેન્દ્રીય ગૃહ સચિવ

દેહરાદૂન, ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. મૌર્યએ બે દિવસ પહેલા નવી દિલ્હીમાં...

સોમનાથ મંદિરને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડ્યું - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રિય ગૃહ...

ગાંધીનગર: ગાંધીનગરમાં શું સરકારી કચેરીઓમાં શું બને છે તે જાણવાની તાલાવેલી દરેક લોકોને હોય છે. ખાસ કરીને બ્યૂરોક્રસીની ગોસિપ વાંચવાની...

નવીદિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રક્ષામંત્રી રાજનાથ સિંહ,ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓએ...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન એક બાદ એક રાજ્યોના મુખ્યમંત્રીને મળી રહ્યા છે, એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

નવીદિલ્હી: કોરોના વાયરસ પછી મહામારી બનાવનાર ફંગસ અત્યાર સુધી દેશના ૨૮ રાજ્યોમાં મળી આવ્યો છે. થોડા દિવસો પહેલા ૨૬ રાજ્યોમાં...

નવીદિલ્હી: ભારતની નરેન્દ્ર મોદી સરકારે બિન મુસ્લિમ શરણાર્થીઓની નાગરિકતા માટે મોટો ર્નિણય કર્યો છે. દેશના ૧૩ જિલ્લામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ...

મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા મંદિરમાં બનેલી કોવિડ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી ગુજરાતમાં સીધા જ હવામાથી ઓક્સિજન ઉત્પાદન થાય તેવા...

નવીદિલ્હી: દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ ૧૦ રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સંવાદ યોજ્યો હતો..જેમાં તેમણે જણાવ્યું હતું કે...

વિડીયો કોલથી હોસ્પિટલના  તબીબો,દર્દીઓ અને દર્દીઓના સ્વજનો સાથે વાર્તાલાપ કરી ખબરઅંતર પૂછ્યા મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. ખાતે...

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીના પરિણામ બાદ હિંસાની ઘટનાઓને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. પહેલા કડક અંદાજમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે...

યુવકોએ ધર્મ પરિવર્તનની શંકા રેલવે પોલીસ સમક્ષ વ્યક્ત કરતા ટ્રેન ઝાંસી પહોંચી ત્યારે સિસ્ટરની પૂછપરછ કરાઈ લખનૌ,  બે ખ્રિસ્તી સાધ્વીઓને...

કોલકાતા,  પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના ચૂંટણી પ્રચાર અભિયાનને ગતિ પ્રદાન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મિદનાપુર જિલ્લામાં...

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના ચૂંટણી પ્રચાર અભિયાનને ગતિ પ્રદાન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મિદનાપુર જિલ્લામાં...

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરતાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ વિશ્વના સૌથી મોટા...

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ ભારત સરકારના કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયના કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા...

૩૦ જાન્યુઆરીએ શાહ બંગાળની મુલાકાત લેશે-સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં હતા ત્યારે અમિત શાહે તેની પત્ની ડોનાને ફોન કરીને દાદાના હાલચાલ પૂછ્યા...

નવી દિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના અધિકારીઓ હાલમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આજે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ગૃહ...

થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ-  : ૨૦૨૨ સુધીમાં ભારતમાં ૧...

ગયા, ઈન્દોર, કાકચિંગ ,નિઝામાબાદ, રાજકોટ અને વારાણસીમાં પ્રારંભિક કાર્યક્રમ ચાલુ થશે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર...

નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના હાથરસ જીલ્લાના ચંપદા વિસ્તારની સામૂહિક દુષ્કર્મનો શિકાર થયેલ પીડિતાના મોત બાદ શરૂ થયેલી રાજનીતિ અટકવાનું નામ લઇ રહી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.