Western Times News

Gujarati News

મુંબઈ, પ્રિયંકા ચોપરાએ એક્ટિંગની સાથે પ્રોડક્શનમાં પણ ઝંપલાવેલું છે. પ્રિયંકાના પરપલ પેબલ પિક્ચર્સ અને રાજશ્રી એન્ટરટેઈનમેન્ટે મરાઠી ફિલ્મ ‘પાણી’ બનાવી...

મુંબઈ, સ્વાતંય દિનથી લઇને રક્ષાબંધન સુધીના લોંગ વિકેન્ડ અને તહેવારોનો માહોલ છતાં બે તેલુગુ ફિલ્મો ‘ડબલ ઇસ્માર્ટ’ અને ‘મિસ્ટર બચ્ચન’...

ગોદરેજ એન્ડ બોય્સના લોક બિઝનેસ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસના તારણો મુજબ જેન-એક્સ ડિલિવરી માટે પાડોશી પર નભે છે જ્યારે મિલેનિયલ્સ...

મુંબઈ, પ્રશાંત વર્માની ‘હનુ-માન’ ૨૦૨૪ના વર્ષની સૌથી મોટી હિટ પુરવાર થઈ છે. ઓક્ટોબર મહિનામાં તેને જાપાનમાં રિલીઝ કરવાનું આયોજન છે...

નવી દિલ્હી, પાકિસ્તાન આ દિવસોમાં ઇન્ટરનેટ બ્રેકડાઉનની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ધીમી ઈન્ટરનેટ સ્પીડ માટે નબળી સબમરીન કેબલને જવાબદાર...

નવી દિલ્હી, કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને પર્યટન રાજ્ય મંત્રીએ કહ્યું કે સ્ક્રીપ્ટ સાંભળ્યા બાદ ૨૦-૨૨ ફિલ્મો એવી હતી જેમાં...

નવી દિલ્હી, ઓટો ટેક્સી ડ્રાઈવરોની બે દિવસીય હડતાળ વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં,...

મુંબઈ, મહારાષ્ટ્રમાં અનેક મકાનોમાં ચોરી કરનાર હિસ્ટ્રીશીટરની પોલીસે ધરપકડ કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીં પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મોન્ટે...

પોલેન્ડના 2 થી 15 વર્ષની વયના બાળકો યુદ્ધ દરમિયાન કાં તો અનાથ થઈ ગયા હતા અથવા તેમના પરિવારોથી અલગ થઈ...

જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સોમવારથી શુક્રવાર સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ફ્રી ખીચડી વિતરણ કરાશે અમદાવાદ, લાયન્સ કલબ ઇન્ટરનેશનલ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડીગ્રી વિનાના બોગસ તબીબો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. નાગરિકો ની ફરિયાદ કે શંકા ના આધારે...

આફતમાં સૌથી પહેલા યાદ આવતી - એક જ કૉલમાં હાજર થતી ગુજરાતની ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવા ૨૯મી ઓગસ્ટે ૧૭ વર્ષ...

મ્યુનિસિપલ કોર્પોરેશન ની 05 અને એક સરકારી મિલ્કત માંથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો...

દિવસે જેટલું ના ધમધમે એટલું રાત્રે ધમધમતુ અમદાવાદનું મુખ્ય એસ.ટી. બસમથક મલક આખામાં ગીતા મંદિર નામે ઓળખાય છે. દિવસ આખો...

કેન્સરગ્રસ્ત લોકોમાં ૬પ કે તેથી વધુ વયની વ્યકિતનું બચવું મુશ્કેલઃ મહિલાઓની તુલનામાં પુરૂષોમાં મદિરાપાન-ધૂમ્રપાનનું પ્રમાણ વધી રહ્યું છે થોડા દિવસો...

ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા માનસિક સ્વસ્થતા જાળવવી, એસીડીટી, કબજિયાત, ખાટા, આથાવાળા પદાર્થો ખાવાથી પણ ચયાપચય બગડે આયુર્વેદ મુજબ શરીરમાં થતા...

રક્ષા મંત્રી રાજનાથ સિંહ ૨૩મીથી અમેરિકાના પ્રવાસે (એજન્સી)નવીદિલ્હી, ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ૨૩ ઓગસ્ટે અમેરિકા જશે. અમેરિકી સંરક્ષણ સચિવ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.