Western Times News

Gujarati News

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના બોપલમાં ૧૦ નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા...

પશ્ચિમ રેલવે સ્વદેશી રૂપે વિકસીત ઓટોમેટિક ટ્રેન સુરક્ષા (ATP) ટેકનિક 'કવચ' ની સ્થાપનામાં સતત આગળ વધી રહ્યું છે, જે ટ્રેન સુરક્ષા અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં...

મુંબઈ, બોલીવૂડમાં ‘ભૂલભૂલૈયા થ્રી’ અને ‘સિંઘમ અગેઈન’ હિટ જતાં તમામ સર્જકોને અને કલાકારોને પોતાની જૂની ફિલ્મોની ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાની તલપ...

મુંબઈ, ભુષણ કુમાર હાલ તો ‘ભુલભુલૈયા ૩’ની સફળતાનો આનંદ માણે છે. તાજેતરમાં તેમણે તેમની આવનારી ફિલ્મ પિતા ગુલશનકુમારની બાયાપિક વિશે...

મુંબઈ, કૌભાંડી સુકેશ ચક્રવર્તી જેલવાસ દરમિયાન સતત જેકલીન ફર્નાન્ડિઝ પ્રત્યે લાગણી વ્યક્ત કરી રહ્યો છે. રૂ.૨૦૦ કરોડના કૌભાંડીએ જેલમાંથી અમેરિકાના...

અમદાવાદ, ભાણિયો બાપુનગર પોલીસ મથકના નોંધાયેલા હુમલા કેસમાં વોન્ટેડ જાહેર કરાયો હતો. આથી ફરિયાદ નોંધાવનાર તેના ઘરે જઇ હેરાન પરેશાન...

રાજકોટ, સીસીટીવીના આધારે આરોપીનો ભાંડો ફૂટયો, પગાર ઓછો પડતો હોવાથી અને પૈસાની જરૂર હોવાથી ચોરી કરી હતી માધાપર ચોકડી પાસે...

નવી દિલ્હી, મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે બોગસ બેન્ક એકાઉન્ટ્‌સ થકી કરોડો રૂપિયા સગેવગે કરવાના પ્રકરણમાં સુરત સહિત અમદાવાદ, મુંબઈ સહિત દેશના...

મુંબઈ, દિલ્હીમાં પ્રદૂષણ ચેતવણીજનક સપાટીએ પહોંચ્યું છે ત્યારે કેન્દ્રીય પ્રદૂષણ નિયમનકર્તાએ ગુરુવારથી દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન સ્ટેજ-૩ હેઠળ નિયંત્રણ...

ગુજરાતી ફિલ્મ 'ઉંબારો'નું મોશન પોસ્ટર મેકર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે...

મણિપુર, વંશિય હિંસાને પગલે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ સહિત છ પોલીસ...

COP29ની 29મી કોન્ફરન્સ : અઝર બૈજાન બાકું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લઇ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે Ahmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શનિવાર તા. 16મી નવેમ્બરે મુંબઈના ચૂંટણી...

પતિના અવસાન બાદ પુત્રોએ વિદેશમાં રહેવા બોલાવ્યા પણ પ્રાકૃતિક કૃષિ માટે અમેરિકાને છોડી વતનમાં આવી ગયા Ø  નયનાબેન દવેની પ્રાકૃતિક કૃષિ...

'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના સાથે આપણે સમગ્ર સૃષ્ટિને આપણો પરિવાર માનીએ છીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઈમાનદારી, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાથી કાર્ય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.