Western Times News

Gujarati News

મુંબઈ, મનોજ બાજપેયીની કરિયરની ૧૦૦મી ફિલ્મ ભૈયાજી છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયીએ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માગતા ખૂંખાર હીરોનો...

મુંબઈ, રાજકુમાર રાવની ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત નથી થઈ, પરંતુ તેમની એક્ટિંગના વખાણ દરેક ફિલ્મમાં થયાં છે. રાજકુમારની તાજેતરની ફિલ્મ શ્રીકાંત...

સુરત, સુરત શહેરના છેવાડે નેશનલ હાઈવે ઉપર વલથાણ પાસે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી ફંગોળી હતી. આ અકસ્માતમાં માતા-પિતા...

અમદાવાદ, આરપીએફના કોન્સ્ટેબલને નોકરીમાં પરત લઇને બાકી નાણાં (બેક વેજીઝ) ચૂકવવાના સિંગલ જજના ચુકાદાને પડકારતી આરપીએફના ડિરેક્ટર જનરલની અપીલને રદ...

અમદાવાદ, પ્રેમલગ્ન કરનારા દંપતીએ ઓનર કિલિંગનો ભય દર્શાવી હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી છે એવી કેફિયત વ્યક્ત કરી છે કે યુવક-યુવતી...

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વીડિયોના મામલામાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના નેતાને દિલ્હી કોર્ટે સોમવારે જામીન આપતા કહ્યું કે...

નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને ઈવીએમના સંબંધમાં લેવામાં આવેલી વિડિયોગ્રાફી અને સીસીટીવી ફૂટેજની જાળવણી અને વીડિયો ફૂટેજને સાચવવા માટે...

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન...

નવી દિલ્હી, બદ્રીનાથ ધામના તીર્થયાત્રી પુજારી, પાંડા સમાજ અને સ્થાનિક લોકોએ ચમોલી પ્રશાસન સાથે વાતચીત કર્યા બાદ તેમનું આંદોલન સમાપ્ત...

નવી દિલ્હી, માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે ૮-૧૦ મે વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી....

નવી દિલ્હી, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના...

BMCએ કહ્યું કે તે મહત્તમ 40x40 ચોરસ ફૂટની સાઈઝના હોર્ડિંગ્સને મંજૂરીઃ હોર્ડિંગ પડી ગયું તેની સાઈઝ 120x120 ચોરસ ફૂટ હતી...

હાલ નવસારીના ખડસુપા બોર્ડિંગ નજીકના નવાતળાવ ખાતે રહેતા એક જ પરિવારના એકસાથે ચારના મોત બાદ તંત્ર દ્રારા બીચ બંધ કરાવ્યો...

ચાર આરોપી પૈકી બે આરોપીને ત્રણ ત્રણ વર્ષની સજા અને ત્રીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ તથા બે આરોપીને નિર્દોષ છોડી...

પાલિકા અને પોલીસ વિભાગ લારી ધારકોને યોગ્ય જગ્યાની ફાળવણી કરે તો ટ્રાફિક સમસ્યા ઓછી કરી શકાય (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં...

(તસ્વીરઃ અશોક જોષી) પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં...

ઠાકોર સમાજના સમૂહલગ્નોત્સવમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, મારી જિંદગી હવે પછી શિક્ષણ પાછળ સમર્પિત કરીશ (એજન્સી) વાવ, વાવના ધારાસભ્ય અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.