Western Times News

Gujarati News

દુઃખના પ્રસંગમાં પેરોલ અપાય તો ખુશીના પ્રસંગમાં કેમ નહીં મુંબઈ, દુઃખી પ્રસંગમાં પેરોલ આપી શકાતા હોય તો ખુશીના પ્રસંગમાં કેમ...

એમેઝોન સમગ્ર ભારતમાં 50,000થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ધરાવે છે એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ, એમેઝોન લાઇવ અને ક્રિએટર યુનિવર્સિટી...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આવતીકાલે ૧૫મી જુલાઈના રોજ સોમવારે જન્મ દિવસ છે. ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસને લઈને વિવિધ સેવાભાવી સંસ્થાઓ...

ટ્રમ્પ જે જગ્યાએ રેલી કરી રહ્યા હતા ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને પણ આસપાસના વિસ્તારમાં છત પર કોઈ શંકાસ્પદ માણસ છે...

મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસથી ઈસ્ટન એક્સપ્રેસને જોડતી ગોરેગાંવ મુલુંડ લિંક રોડ (GMLR)થી  સમય બચશે-GMLR મેગા-પ્રોજેક્ટ પર કામ પાંચ વર્ષમાં પૂર્ણ થવાની...

જેએસડબ્લ્યુ સેન્ટર ઓફ એક્સીલન્સ ફ્લેક્સિબલ પાવર સિસ્ટમ્સ-સ્માર્ટ ગ્રીડમાં રિસર્ચ, ટ્રેનિંગ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપશે મુંબઈ અને બેંગાલુરુ, 12 જુલાઈ, 2024 - 24 અબજ યુએસ...

પદ્મશ્રી યોગેશ્વર દત્તે કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાકૃતિક ખેતી મિશનને મજબૂત કરશે દેશના તમામ ખેલાડીઓ ઓલિમ્પિયન પદ્મશ્રી યોગેશ્વર દત્તના...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર શ્રી ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનરશ્રીએ આ સૌજન્ય...

મોટી સંખ્યામાં પોલીટીશીયનો, ઉદ્યોગપતિઓ, બોલીવુડના સિતારાઓ લગ્નમાં તા. 12-07-2024ના રોજ ઉપસ્થિત રહ્યા હતા.  મુંબઈ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના પુત્ર અનંત...

વડોદરા, વડોદરાની પારૂલ યુનિ. ખાતે બહારથી અભ્યાસ માટે આવતા ૪૭ વિદ્યાર્થીઓ પાસે હોસ્ટેલ ફીના નામે રૂપિયા ૩૧,૯૦,૦૦૦ ખંખેરી લઈ છેતરપિંડી...

(એજન્સી)નવી દિલ્હી, દેશના અનેક રાજ્યોમાં વીજળીએ તબાહી મચાવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના અલગ-અલગ વિસ્તારોમાં વીજળી પડવાને...

૨૫ જૂન ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે ઉજવાશે-કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ (એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રની મોદી સરકારે ૨૫ જૂનને સંવિધાન હત્યા...

આરબીઆઈએ આપી મંજૂરી (એજન્સી)ગાંધીનગર, દેશના નાગરિકો હવે વિદેશી હુંડિયામણ અર્થાત ડૉલર – પાઉન્ડમાં પણ બેંક ખાતું ખોલી શકશે. વિદેશી વીમો...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગુરૂવારે લાગેલી આગની ઘટનાને લઇને આજે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો....

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો આ રેલ્વે...

મધ્ય રેલવેના ભુસાવલ મંડળ પર ખંડવા યાર્ડ રિમોડલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે , અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.