Western Times News

Gujarati News

અમદાવાદ, તા.૬.૧ર.ર૦ર૪ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૮મા પરીનિવારણ દિવસ નિમિત્તે ભીમ સેના યુવા મિત્ર મંડળ અને સૌરાષ્ટ્ર મેઘવાળ વણકર પરજ...

બેંગલોર, ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. અત્યાર સુધીમાં રમાયેલી બે ટેસ્ટ દરમિયાન...

એડિલેડ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસની રમત દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ બેટિંગ કરી...

નવી દિલ્હી, છત્તીસગઢના રહેવાસીએ પત્ની અને સાસુની ધર્મ બદલવાની બળજબરીથી કંટાળી આત્મહત્યા કરી છે. ૩૦ વર્ષના પુરુષે સોશિયલ મીડિયા પોસ્ટમાં...

અમદાવાદ, માત્ર ક્રેડિટ કાર્ડ વાપરવા લઇ તેના પર બેંક કરતાં વધુ વ્યાજની લાલચ આપી અમદાવાદના ઠગ દંપતીએ ૧૫ નાગરિકો સાથે...

કર્ણાટક, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ એસ.એમ. કૃષ્ણાનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે...

નવી દિલ્હી, ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિરોધ પક્ષો વચ્ચે ગૃહમાં ઘર્ષણ વધ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન ઉપરાષ્ટ્રપતિને હટાવવા...

કોલકાતા, મમતા બેનર્જીએ સોમવારે બાંગ્લાદેશી નેતાઓના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશા...

વિદિશા, મધ્યપ્રદેશના વિદિશ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સામે ૨૩ વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર કરવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે,...

મુંબઈ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી) દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ(સીયુઈટી)માં ૨૦૨૫થી નિષ્ણાતોની પેનલની સમીક્ષા પછી...

‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ રાજ્યના ૨૧ લો એન્ડેમીક જિલ્લાના નિયત ૧૬૪ તાલુકાઓ તથા ૬ કોર્પોરેશનમાં  તા. ૧૨ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૪...

વિતેલા દાયકામાં કરવામાં આવેલી સુવ્યવસ્થિત શરૂઆતોના મહત્વપૂર્ણ પરિણામો સામે આવવાથી રેલગાડીઓ પર હવે ભારતીયો પહેલાથી ઘણા વધારે સુરક્ષિત છે. આ...

એન.સી.સી.ની દાંડી પથ યાત્રા જ્યાંથી પસાર થશે ત્યાંના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ, લોકસેવાનો ભાવ પ્રગટાવશે : શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા...

સહકારની સરિતા અસ્ખલિત વહેતી હોય છે, તેને કોઈ કિનારા હોતા નથી. હા.... જ્યાંથી પસાર થાય ત્યાં નાના-મોટા વિકાસ કે આર્થિક...

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ આચરતા રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨...

તખ્તા પલટે સિરીયાના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને ઠેબા ખાતા કરી નાખ્યા  સીરિયા,  સીરિયામાં રવિવારે થયેલા તખ્તાપલટે માત્ર સિરીયાના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને ઠેબા ખાતા કરી નાખ્યા...

ખંભાળિયા, ખંભાળિયામાં બેઠક રોડ પર રહેતા સંજયભાઈ વેજાણદભાઈ આંબલિયા નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે પાછળથી ધસી આવેલા કારચાલકે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.