Western Times News

Gujarati News

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે દરેક મતદાન મથક પર મતદાતાની મહત્તમ સંખ્યા ૧,૨૦૦થી વધારી ૧,૫૦૦ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી જાહેર...

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે ભારતના ઘટી રહેલા પ્રજનન દર અને તેના કારણે ઘટી રહેલી વસ્તીની...

નવી દિલ્હી, ઉત્તરપ્રદેશના ખેડૂતોએ સરકારે કરેલી જમીન સંપાદનનું ઉચિત વળતર નહીં મળ્યું હોવાનો ગંભીર આક્ષેપ મુક્યો છે. તેમણે એક તબક્કે...

હિંમત અને જુસ્સા સાથે સ્વમાનભેર જીવતા સૌ દિવ્યાંગજનોની સાથે હરહંમેશ અમારી સંવેદનશીલ સરકાર: મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાય અને...

‘નેનો ક્રાંતિ’ની શરૂઆત કરનારા ગુજરાતમાં 20 લાખથી વધુ ખેડૂતો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે IFFCO શ્રીલંકા, નેપાળ, ભૂટાન, બ્રાઝિલ જેવા દેશોમાં નેનો યુરિયાની  નિકાસ અને U.S.A માં...

વન્યજીવ વસ્તી અંદાજ મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત ૨૧ પ્રજાતિઓની અંદાજે ૯.૫૩ લાખથી વધુ વસ્તી-ગુજરાતમાં વિવિધ જળ પ્લાવિત...

  એમસીએફ સાથે વ્યવસાયોને એમેઝોન અને નોન-એમેઝોન ઓર્ડર્સ માટે અલગથી ઇન્વેટરી પૂલ જાળવવાની જરૂર નથી જે અલગથી વેરહાઉસ કે લોજિસ્ટિક્સ પાર્ટનર્સ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ચાવજ ગામે વડોદરામાં શિક્ષક તરીકે નોકરી કરનારની જમીન ઉપર નકલી માણસ સાથે નકલી દસ્તાવેજ બનાવી સ્ટેમ્પ ડ્‌યુટીમાં...

એક તરફ સાંસદ મનસુખ વસાવા માટી માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી સુધી પત્ર લખતા હોય અને જ્યારે અધિકારીઓ માટી...

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો ધીમેધીમે નિયંત્રણમાં આવી રહયો છે. જયારે પાણીજન્ય રોગચાળામાં ફરીથી વધારો જોવા મળી રહયો...

સગીરાને પેટમાં દુઃખાવો ઉપાડતા સારવાર અર્થે લઈ જતા સોનોગ્રાફીમાં બે મહિનાનો ગર્ભ હોવાનો ફૂટ્યો ભાંડો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર...

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી  -એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર,  ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં મેળવી સફળતા...

જોઈન્ટ પોલીસ કમીશ્નર અજય ચૌધરીએ મોડી રાતે ગરીબો તેમજ ઘરવિહોણા લોકોને ધાબળા આપીને સેવાનું કામ કર્યું -ટીમ સાથે મળીને સિવિલ...

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો દેશના બંધારણને અનુસરી ચૂકાદા આપે છે ! સાચા સનાતની ધર્મગુરૂ શંકરાચાર્યાે શાસ્ત્રો અને શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશને "ધર્મ"...

દુષ્કર્મ આચરી લગ્ન કરવાનું વચન આપી વિપુલે યુવતીને કહ્યું કે "તેરે સે જો ઉખાડતા હૈ વો ઉખાડ લેના" અને પછાત...

બર્ડહીટનું જોખમ ટાળવા હવે પક્ષીઓને ભગાડતી અધતન સાઉન્ટ સીસ્ટમ લગાવાઈ અમદાવાદ એરપોર્ટ પર વિમાન ઉતરે ત્યારે સિંહ, વાઘ, દીપડાના અવાજ...

એનએફઓ 04 ડિસેમ્બર, 2024થી ખૂલે છે અને 18 ડિસેમ્બર, 2024થી બંધ થાય છે ઇક્વિટી, ગોલ્ડ અને ડેટ/આર્બિટ્રેજ મોડ્સમાં ડાયનેમિકલી રોટેટ થવાની...

સાસરીયાંના ત્રાસના કારણે દીકરીએ આત્મહત્યા કરીઃ માતાનો આક્ષેપ (એજન્સી)અમદાવાદ, ઓઢવ વિસ્તારમાં મહીલાએ આત્મહત્યા કરતા તેના સાસરીયાએ બારોબાર લાશનો અંતીમ સંસ્કાર...

રાણીપની વર્ષો જુની ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવામાં આવશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં નર્મદાના પાણી સપ્લાય થતા નથી તેથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.