Western Times News

Gujarati News

સુરત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રીઓ, બિહારના ઉપમુખ્યમંત્રીશ્રી, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં...

અમદાવાદ હાટ ખાતે 'આદિ મહોત્સવ'ને ખુલ્લો મૂકતા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દુર્ગાદાસ ઉઇકે-શહેરીજનો 22 ઓકટોબર સુધી આ પ્રદર્શનની મુલાકાત લઈ...

વિકાસ સપ્તાહ - અમદાવાદ જિલ્લો-સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને વેગ આપતી સંસ્થા તરીકે iCreate એ દેશ અને વિશ્વમાં રાજ્યનું નામ રોશન કર્યું...

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ૧૫મી ઓક્ટોબરથી લેવામાં આવનારી બી.કોમ. રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર ૩ની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરીને...

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ખાલી પડેલી જગ્યાઓ તેમ જ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચમાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ'નો ભવ્ય શુભારંભ કરાયો -શોપિંગ ફેસ્ટિવલ ૧૪ જાન્યુ. ૨૦૨૫ સુધી ચાલશે (એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

બાબા સિદ્દીકીની સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખસેડાયા હતાઃ ડૉક્ટરોને તેમને બચાવી ન શક્યા મુંબઈ, મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની...

લોરેન્સ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી -મહારાષ્ટ્રમાં NCPના નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા (એજન્સી)મુંબઈ, મુંબઈમાં એનસીપીના નેતા અને ભૂતપૂર્વ...

ભારતે જણાવ્યું કે વડાપ્રધાન ટ‰ડો કોઈ પણ પુરાવા વગર બેફામ આરોપ મુકી ન શકે (એજન્સી)ઓટાવા, કેનેડા સ્થિત આતંકવાદી હરદીપ સિંહ...

• સાડા છ લાખથી વધુ સામાન્ય નાગરિકોનીની સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ આવ્યો • સંવેદના સાથે લોકપ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવી રાજ્ય સરકાર...

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સુધાર માટે 23 વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની પરંપરા આજે...

અલવર, રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર રસ્તા વચ્ચે ખાડો હોવાના લીધે ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો છે. આ કાર અકસ્માતમાં...

થેલેસેમિયા, એનિમિયા, સર્વાઈકલ કેન્સર, સિકલ સેલ, સ્તન કેન્સરની સઘન તપાસ સહિત કૃત્રિમ અંગ, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી સુવિધાઓ થકી જન...

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ના કેમ્પસનું ભૂમિપૂજન કરવામાં...

ગ્રુપ આ વિસ્તારમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ વિકસાવવા માટે રૂ. 150 કરોડનું રોકાણ કરશે મુખ્ય બાબતોઃ • આઈજી ગ્રુપે કુલ સાઇઝ 1...

ગાંધીનગરના રૂપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની પલ્લી સમયે ગામમાં ઘી ની નદીઓ વહી રૂપાલમાં માતાજીની પલ્લી પર હજારો મણ ...

હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્યતા સાથે વિજયા દશમી (દશેરા મહોત્સવ) ની થનાર ઉજવણી-ઉત્સવમાં રામ દરબાર, વિશેષ રથ, રામ લીલા...

PGVCLના નાયબ ઈજનેરની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ, એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયા સામે PGVCLના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.