Western Times News

Gujarati News

સુરતના ઉમરપાડામાં ૪ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ, આગામી ૨ દિવસ અતિ ભારે વરસાદની આગાહી (એજન્સી) ગાંધીનગર, ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદે...

મુંબઈ, સર્વના જીવને દુઃખમાંથી મુક્તિ મળે અને જીવન મંગલમય બને તેવી કામના સાથે સમગ્ર વિશ્વમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. પોતાના...

મુંબઈ, હિન્દી ફિલ્મોમાં સ્પોટ્‌ર્સ માટેનું વળગણ વિખ્યાત છે. સામાન્ય રીતે ક્રિકેટ અથવા ક્રિકેટર પર ફિલ્મ બનાવવામાં જોખમ ઓછું રહે છે....

કચ્છ, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. જેમાં ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા...

ઈસ્લામાબાદ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને સાંસદ બેરિસ્ટર ગૌહર ખાનની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે તેની નેશનલ એસેમ્બલીમાંથી ધરપકડ કરવામાં આવી...

નવી દિલ્હી, ભારતના વિદેશ મંત્રી જયશંકરે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં વ્યૂહાત્મક સંવાદ માટે પ્રથમ ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ મંત્રી સ્તરીય બેઠકમાં...

નવી દિલ્હી, જમ્મુ અને કાશ્મીરનો મુખ્ય જિલ્લો રાજૌરી આતંકવાદીઓ વિરુદ્ધ સક્રિય ઓપરેશન વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યો...

અરુણાચલ, અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીના નવા દાવા પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘સોશિયલ...

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સોમવારે મોટું નિવેદન આપ્યું છે. આરએસએસ ચીફે કહ્યું, કેટલાક તત્વો નથી ઈચ્છતા...

હરિયાણા, હરિયાણાની ૯૦ વિધાનસભા સીટો પર ૫ ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. આ માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે....

નવી દિલ્હી, જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આરક્ષણ વિશે કહ્યું કે જ્યારે તમે નાણાકીય...

*મહાત્મા મંદિર ખાતે ‘PM સૂર્ય ઘર’ અને ‘PM કુસુમ યોજના’ અંતર્ગત ગુજરાતે કરેલી કામગીરીની-સમીક્ષા કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલહાદ જોષી : ઊર્જા...

કોર્પોરેટરોએ કરેલા વોટીંગમાં તમામ 18 મત શહેઝાદ ખાનને મળ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતાની પસંદગી કરવા માટે ચૂંટણી...

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 8.68 લાખથી વધુ આવાસો જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 5.57 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન પ્રધાનમંત્રી આવાસ...

કાર્યક્રમમાં વાનગી નિદર્શન, કુપોષિત બાળકોને દવાઓનું વિતરણ, નિવૃત્ત થયેલા કર્મચારીઓને ગ્રેચ્યુઈટી વિતરણ અને TLM પ્રદર્શન કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના સાણંદ...

અસારવા ખાતે જન પોષણ કેન્દ્રની મુલાકાત લેતા ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગના સંયુક્ત સચિવ શ્રી રવિશંકર જન...

સરકારશ્રીની વિવિધ નવ યોજનાઓ માટે નોંધણી અને લાભોનું વિતરણ કરાયું ‘સરકાર નાગરિકોને દ્વાર’ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિચારને સાકાર...

સદ્ વિચાર પરિવારના, ભારતની હિન્દુ સંસ્થાના મોભી, રાષ્ટ્રીય ભક્ત, નિષ્પક્ષ , સહજ માનવી વંદનીય શ્રી સિદ્ધાર્થભાઇ મણકીવાળાના  ૮૨માં જન્મદિવસ ની...

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક –યુવતીઓએ  તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે રાજ્યના ૧૪...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.