Western Times News

Gujarati News

ગાંધીનગર, રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના...

કોર્ટે નાગરિક સત્તાવાળાઓને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરતા લોકોને રોકવા માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો અમદાવાદ, ચીફ જસ્ટિસે ટકોર કરતા કહ્યું...

અમદાવાદ, શહેરના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે શુક્રવારે વહેલી સવારે રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આધેડે ધસમસતી ટ્રેનની સામે જઈ...

સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિગ ખાતે નાગરિકોને AC બસ સુવિધા ઉપલબ્ધ કરાવાશે-મેયર વિજયપદ્મ ગરબાના વિજેતાને રૂ.પ૧ હજારનું ઈનામ મળશે (પ્રતિનિધિ) અમદાવાદ,...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પ્રથમ નોરતે યુવા ધનમાં ભારે થનગનાટ જોવા મળતો હતો શેરી ગરબા ની સાથે પાર્ટી...

 નાના માણસની મોટી બેંકના મંત્રને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક-ADCએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત...

સુરત, સુરતમાં બોગસ પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરતા પિતા અને પુત્રી પકડાયા છે. કતારગામમાં રહેતી અને UPSCની તૈયારી...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં, વારાણસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કચવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના...

હરિયાણા, હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ અશોક તંવર મહેન્દ્રગઢમાં એક રેલી દરમિયાન...

નવી દિલ્હી, લેબનોનની રાજધાની બેરૂતમાં ઈઝરાયેલે મોટો હુમલો કર્યો હતો. ઈઝરાયેલ હુમલા દરમિયાન હાશિમ સફીદ્દીનને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો...

નૂંહ, હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી હરિયાણા પહોંચ્યા હતા. તેમણે અહીં મહેન્દ્રગઢમાં એક જનસભાને સંબોધી હતી. જનસભામાં રાહુલે...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ પર આક્રમક હુમલો કર્યો હતો. તેમણે ગુરુવારે જણાવ્યું હતું...

નવી દિલ્હી, નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ માટેના પંચ (સીએક્યૂએમ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેણે વાયુ...

મણિપુર, મણિપુરમાં હિંસાનો દોર જારી રહ્યો છે. ઉખરુલ ગામમાં બે જૂથોની વચ્ચે જૂથ અથડામણ દરમિયાન ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો...

મુંબઈ, અમેઠીમાં બદમાશોએ ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત આખા પરિવારને ગોળી મારી ૦૪ લોકોની હત્યા કરી નાખી છે. બદમાશોએ ઘરમાં ઘૂસીને...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયાના અહેવાલો સામે આવ્યા છે. ઘરમાં છૂપાયેલા બેથી ત્રણ આતંકવાદીઓએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.