Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી મેમુટ્રેનો રદ રહેશે. ટ્રેન નંબર09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે....

રૂ.૧૩૦૦ કરોડ જેટલી માતબર રકમ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા માટે તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા બે જ...

ચાણક્યપુરીમાં અસામાજિક તત્ત્વોના આતંક મામલે ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ તપાસ-અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધાયા અમદાવાદ, અમદાવાદમાં ચાણક્યપુરીમાં અસામાજિક તત્ત્વોના આતંકની ગૃહ...

તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ લાલઘૂમ નવી દિલ્હી, તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ કોર્ટ બરાબરની લાલઘૂમ થઇ. સુપ્રીમ...

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલ પ્રબંધક, શ્રી સુધીર કુમાર શર્માએ મંડળ ના 04 રેલ્વે કર્મચારીઓનું સુરક્ષિત ટ્રેન...

મગફળી રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ રૂ. ૭,૪૦૦ પ્રતિ...

અમદાવાદ, જીએલએસ યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા 30 સપ્ટેમ્બર, 2024ના રોજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) સાથે મળીને "અર્થશાસ્ત્ર"...

યુ.એન. મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ સંબંધિત સારવાર પ્રક્રિયાઓ વર્ષ 2020માં 13,615થી વધીને વર્ષ 2023માં 29,510 થઈ -હાર્ટ સર્જરીઓની સંખ્યા 2020માં 3267થી...

'સરકાર આપને દ્વાર' સૂત્ર સાથે 2016થી સરકારની યોજનાઓ અને સેવાઓના લાભો લોકો સુધી પહોંચાડતો કાર્યક્રમ 31 ઓકટોબર સુધી રાજ્યમાં યોજાઈ...

પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024'સુધી સક્રિય રૂપથી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન આયોજિત કરવામાં આવી...

મહારાષ્ટ્રના બીડ જિલ્લાની ‘જીજાઉ માં સાહેબ મલ્ટી સ્ટેટ બેંક’માં થાપણદારોના ૩૦૦ કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ લખનૌ, મહારાષ્ટ્ર પોલીસની ટીમે ઉત્તર...

વર્લ્ડ બેંક શહેરની ખેતીને આધુનિક બનાવવા, પાકનું ઉત્પાદન વધારવા એક પ્રોજેક્ટ બનાવી રહી છે લખનૌ, માત્ર ભારતીયો જ નહીં પરંતુ...

ઢાકા, નોબેલ પુરસ્કાર વિજેતા અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે સ્વીકાર્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને સત્તા...

ભા.જ.પ.ના એક પ્રખર કાર્યકર્તા આમ તો લો પ્રોફાઈલ છે પરંતુ પોતાના ધંધાને ઉપયોગી થાય તેવા એક બોર્ડમાં ગોઠવાવા માટે તેમણે...

(પ્રતિનિધિ) ગોધરા, તા.૧૭/૦૯/૨૦૨૦ તા.૦૨/૧૦/૨૦૨૪ સુધી સ્વચ્છતા પખવાડિયુંનું આયોજન કરવામાં આવ્યુ છે, આ કાર્યક્રમ નો શુભારંભ શહેરા નગરપાલિકા કક્ષાએ માનનીય જેઠાભાઈ...

મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે.-વડોદરા જિલ્લાના ૪૯ ગામ, આણંદ જિલ્લાના ૨૬, ગામ ખેડા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.