અમદાવાદ, અમદાવાદના કૃષ્ણનગરમાં પરીક્ષાના ડરના કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ૧૨ વર્ષના વિદ્યાર્થીએ પરીક્ષાના ડરના...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની ભાવનાવાળા રાષ્ટ્રવાદી લોકો દ્વારા ભારતભરમાં ચાલતી...
(પ્રતિનિધિ)સેવાલીયા, ખેડા જિલ્લા યાત્રાધામ ડાકોર માં માર્કેટ યાર્ડ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર બ્રાન્ચ નં ૧૫૫ દ્વારા પ્રથમ સમૂહ શાદી...
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં...
(પ્રતિનિધિ) વલસાડ, કલ્યાણી શાળા અતુલમાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત (મતદાન SVEEP) (મતદાન જાગ્રુતિ) કેલેન્ડર મુજબ તાઃ- ૦૧/૧૦/૨૦૨૨નાં રોજ યોજાયેલ “મતદાનનું મહત્વ”...
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્રના ઉપક્રમે એચ.કે. સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનીંગ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથીએ આજરોજ સ્મૃતી...
વીજ બિલ નહિ ભરતા ૩ દિવસથી શહેરની ૩૦૦૦ થી વધુ લાઈટો બંધ (પ્રતિનિધિ) ભરૂચ, છેલ્લા ૩ દિવસથી ૩૦૦૦ થી વધુ...
(ડાંગ માહિતી ) આહવાઃ સખી વન સ્ટોપ સેન્ટર-આહવાની બહેનોએ ગાઢવી ગામની વિખુટી પડેલ મહિલાનું પોતાના પરિવારજનો સાથે મિલન કરાવ્યુ હતુ.ગત...
(પ્રતિનિધિ) માણાવદર, માણાવદર નજીક આવેલ અને અતિ પ્રાચીન એવા હડમતાળી હનુમાનજી મંદિરના પ્રાકૃતિક વનસ્પતિજન્ય વિશાળ મંદિર પરિસરમાં માણાવદરમાં કાર્યરત સમાજસેવી...
(પ્રતિનિધિ) હળવદ, ગત શનિવારના રોજ મહર્ષિ ગુરૂકુળ-હળવદ ખાતે ધો.૧૦ તેમજ ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાની શરૂઆત કરવામા આવી આવેલ છે.શિક્ષણ...
(પ્રતિનિધિ) નડીયાદ ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી બેસ્ટ સ્કૂલ નડિયાદ ખાતે કરવામાં આવી હતી જેમાં વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની ૨૭ શાળાના ૩૦૦૦ બાળકોએ ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોએ રહેલા ૧૦૦૦ કિલો દોરા એકત્ર કરી સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ...
(પ્રતિનિધિ) ભરૂચ, જીએમડીસી દ્વારા પડવાણીયા ગ્રામ પંચાયત પાસે મહેસુલી અભિપ્રાય માંગવામાં આવેલ જે બાબતે પંચાયત દ્વારા જમીન સંપાદન ન થાય...
(ડાંગ માહિતી )આહવાઃ તારીખ ૩૦મી જાન્યુઆરી - ગાંધી નિર્વાણ દિનને દેશમાં 'શહીદ સ્મૃતિ દિવસ' તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર...
પ્રતિનિધિ.મોડાસા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણની આહુતી આપી છે તે મહાનવીરોની સ્મૃતિમાં તા. ૩૦ જાન્યુઆરીના શહીદ દિન...
(પ્રતિનિધિ) મોડાસા, ૨૬ જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ...
રાજપીપલાના જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં ભારતને રક્તપિત્ત મુક્ત બનાવવાના શપથ લેવડાવતા ડો. દર્શનાબેન દેશમુખ (માહિતી) રાજપીપલા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રક્તપિત્તના દર્દીઓ...
(માહિતી) અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજરોજ ૧૦૧ મું અંગદાન થયું છે....
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે નોંધણી સર નિરીક્ષક કચેરી અંતર્ગત વિવિધ ચાર પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો (માહિતી) અમદાવાદ, વિવિધ દસ્તાવેજાેની નોંધણી...
વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો ગાયો સડકો પર નહીં દેખાય : આચાર્ય દેવવ્રતજી (માહિતી) અમદાવાદ, દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ...
મુખ્યમંત્રી ના હસ્તે ગોંડલની ભૂવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ શાસ્ત્રીની પુસ્તિકાનું વિમોચન (માહિતી) અમદાવાદ, અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ ગૌરવ અને સન્માન...
નવીદિલ્હી, ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ આ એ જ દિવસ છે જ્યારે નાથુરામ ગોડસે દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી....
અમદાવાદ, અમદાવાદમાં કમોસમી વરસાદ સાથે વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જાેવા મળ્યુ. ધુમ્મસના કારણે વાહન વ્યવ્હારને અસર થઈ છે. તો...
મેક્સિકો, ઉત્તર અમેરિકામાં, ઉત્તરી મેક્સિકોના જેરેઝ શહેરમાં ગોળીબારમાં ૮ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે...
અમદાવાદ, સૌરાષ્ટ્રની ધરતીમાં ઘણા બધા સાધુ સંતો થઈ ગયા છે. આ ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે સાધુ સંતોના આશીર્વાદથી...