Western Times News

Gujarati News

Search Results for: રેલવે

નવી દિલ્હી, ગતિશક્તિ પ્રોજેક્ટથી દેશની તસવીર બદલાઈ જવાની છે. ૧૩ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટની રૂપરેખા દેશની સમક્ષ રજૂ...

માટીની કુલડીનો ઉપયોગ રોજગારી સાથે પ્રદૂષણમુક્ત ભારતની દિશામાં મહત્વનું પગલું અમિત શાહના હસ્તે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત...

ડીસા, બનાસકાંઠાના ડીસામાં એક યુવકે અઠવાડિયા અગાઉ કરેલી આત્મહત્યા મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. મૃતક યુવકે સોશિયલ મીડિયામાં...

રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી ભારત સરકારના માનનીય રેલ, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને  ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ રાજસ્થાન અને ગુજરાતમાં રેલવે ટ્રેક...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપી. તેમણે આદેશ આપ્યો છે કે ખેડૂત સંગઠનોના સભ્યો વિરુદ્ધ...

વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ બિલ્ડિંગની  શતાબ્દી  ઉજવણીનો શુભારંભ પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવેલ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ બિલ્ડિંગ તેની...

અમદાવાદ, અમદાવાદ શહેરની જનતાને હવે ટ્રાફિકમાંથી મોટો છૂટકારો મળશે. કારણ કે, એસ.જી.હાઈવે પરનો સોલાથી ગોતા વચ્ચેનો ઓવરબ્રિજ હવે પૂર્ણતાના આરે...

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત રાજ્યમાં કેટલાંક સમયથી નશીલાં પદાર્થાેનું દુષણ ભયજનક રીતે વધી જતાં પોલીસની વિવિધ એજન્સીઓએ પોતપોતાની રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી "સ્વચ્છતા પખવાડા" ની ઉજવણી કરવામાં આવી હતી. ડિવિઝનની દરેક ઓફિસ ,...

અવિરત વરસતા વરસાદના કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર સીધી અસર પડી (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં ભાદરવા માસમાં અને સપ્ટેમ્બરના...

નવી દિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેલવેના બે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક થઈ. આ...

વલસાડ, વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા...

મોટેરા સ્ટેડીયમનો બેટર મેન્ટ ચાર્જ બાકીઃ કોંગ્રેસ (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરના પ્રવેશદ્વાર સમાન ચંડોળા તળાવની ફરતે આવેલા ઝૂંપડાઓમાં બાંગ્લાદેશીઓના વસવાટ વિશ્વના...

ભરૂચ રેલવે સ્ટેશનથી મહંમદપુરાના વાહન વ્યવહારને જાેડતો બ્રિજ બનશે તો ટ્રાફિકનું ભારણ ઓછું થશે (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેરની...

પશ્ચિમ રેલવેના અમદાવાદથી તારીખ 25 મી સપ્ટેમ્બર 2021 ના ​​રોજ REET પરીક્ષાના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને, અમદાવાદથી ખાતીપુરા જયપુર સુધી ટ્રેન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.