Western Times News

Gujarati News

“૩૯માં ચક્ષુદાન પખવાડિયામાં વિશિષ્ટ કામગીરી"-રાજ્યના નાગરિકોને ચક્ષુદાન પ્રત્યે જાગૃત તેમજ પ્રોત્સાહિત કરવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન '૩૯માં ચક્ષુદાન પખવાડિયા' અંતર્ગત અમદાવાદ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો....

એનએફઓ ખૂલ્યો – 03 સપ્ટેમ્બર, 2024, બંધ થશે – 17 સપ્ટેમ્બર, 2024     મુંબઇ, 03 સપ્ટેમ્બર, 2024: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે આજે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઇન્ડિયા...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) વરસાદે વિરામ લેતાં પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓનું રીપેરીંગ કામકાજ હાથ ધરાયુંછે.પાલનપુર નગરપાલિકા ઓની સ્વચ્છતા અને...

પોર્ટલમાં ધાંધિયાઃનવા કાર્ડ બનાવવામાં પણ મુશ્કેલી (એજન્સી)અમદાવાદ, સરકારી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત-પીએમજેવાય હેઠળ સારવાર લેવા આવતાં દર્દીઓને છેલ્લ કેટલાક સમયથી ભારે...

(પ્રતિનિધિ)અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગણપતિ ચતુર્થી થી અનંત ચૌદસ સુધી નાગરિકોને તમામ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે...

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં પાછલા દસ દિવસમાં ઘણા સમયથી અવિરત મેઘમહેર શરૂ છે જેને પગલે આ વિસ્તારના ખેડૂતોને...

(એજન્સી)વડોદરા, જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા ૧૫ યુવાનોને કરંટ લાગવાની ઘટના બની છે....

(એજન્સી)મોસ્કો, રશિયાએ મંગળવારે યુક્રેનના પોલ્ટાવામાં એક સૈન્ય સંસ્થાન પર બે બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ૫૧ લોકોના...

૨.૫ લાખ ફોન કનેક્શન કપાયા (એજન્સી)નવી દિલ્હી, સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. કેન્દ્ર સરકારે સ્પામ કાલ દ્વારા ગરબડ કરનારા મોબાઈલ...

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી: ૭૮ લાખ જેટલાં EPS પેન્શન ધારકોને ફાયદો (એજન્સી)નવી દિલ્હી, એમ્પલોઇ પેન્શન સ્કીમ...

આંશિક/સંપૂર્ણ નુકશાન પામેલા ૪,૬૭૩ મકાન-ઝુંપડા માલિકોને અપાઈ રૂ. ૩.૬૭ કરોડ સહાય ગાંધીનગર, રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત ૧૪ જિલ્લાના ૧.૬૯...

બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં પણ યલો એલર્ટ (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ફરી એકવાર છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો...

સ્ટેન્ડિગ કમિટિ ચેરમેને રાત્રિ રાઉન્ડ શરૂ કરાવ્યા બાદ બર્નીગ રેશિયો ૯૭ ટકા થયો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન...

મુંબઈ, કંગના ‘ઇમરજન્સી’માં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલ કરવા ઉપરાંત કંગના ‘ઇમરજન્સી’ની ડાયરેક્ટર...

મુંબઈ, પંજાબની ધાર્મિક સંસ્થા એસજીપીસીએ આ ફિલ્મ પર સવાલ ઉઠાવ્યા છે. હવે પ્રખ્યાત પંજાબી ફિલ્મ સ્ટાર્સે પણ આ ફિલ્મ સામે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.